________________
૩૬
તે પેાતાના ચાગ્ય શિષ્યાને શારીરકભાષ્યાદિ ગ્રંથે! ભણાવ્યા.
.
આચાર્યભગવાનના સુરેશ્વરાદિ શિષ્યા પણ અપકારકમતાના ત્યાગના લેાકેાને ઉપદેશ કરતા હતા. તેમાંથી જે વિવેકી ને પુણ્યશાલી મનુષ્યો હતા, તેઓ આચાર્યભગવાને શરણે આવ્યા, ને કેટલાક દુરાગ્રહીએ આચાર્યભગવા દ્વેષ કરી તેઓશ્રીનુ અશુભ ઇચ્છવા લાગ્યા. એક વેલા એક કપટી ભૈરવભકત કાપાલિક શ્રીશૈલપર્વતપર આચાર્ય ભગવાન્તી સમીપ આવ્યા. પેાતાના ઈચ્છિતને પ્રાપ્ત કરવાને આ સારી સમય છે એમ જાણીતેશે આચાર્ય મગાન્તે કહ્યું:--“ હે કૃપાલા ! આપના સર્વનપણ, દયાલુપણું તે સુશીલપણું ઇત્યાદિ અનેક શુભગુણાનુ` લેાકદ્વારા શ્રવણુ કર!ને હુ· આપનાં દર્શન કરવા આવ્યા છું. આપે પાપકારમાટે શરીર ધારણ કર્યું છે. આપની ઉત્તમ કીર્તિનું સ્થલે સ્થલે ગાન થાય છે. આપ અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કરનારા ઉત્તમ સન્યાસી છે. આપની · સમીપ જે જે મનુષ્ય આવે છે તે પેાતાનુ ચ્છિત પ્રાપ્ત કરીને પાછા જાય છે. મે આ શરીરે કૈલાસમાં જવામાટે ઘણાં વર્ષસુધી ઉગ્ર તપ કરીને ભૈરવનાથને પ્રસન્ન કર્યા છે. પ્રસન્ન થયેલા મારા ઇષ્ટદેવ ભૈરવનાથે મને જણાવ્યુ` છે કે કાઇ સર્વન પુરુષનું કિવા કાઇ મહારાજાનું માથુ જો તું મારા નિમિત્તે અગ્નિમાં હામીશ તે તું આ શરોરે મારી કૃપાવડે કૈલાસમાં જઇ શકીય ભરવનાથની આ આજ્ઞા સાંભળી મેં આવા પુરુષતા માથામાટે ઘણુ ભ્રમણ કર્યું, પણ હજીસુધી મને કાઇ સર્વજ્ઞ પુરુષ મળ્યા નથી. કાઇ મહારાજાનું મસ્તક મેળવવાની ઇચ્છા પણ જ્યારે મારા મનને કપાવે છે, ત્યારે તેમની પાસે જ તેમના માથાની માગણી શી રીતે કરી શકાય ? આજ મારાં સુભાગ્યથી મને આપનાં દર્શન થયાં છે. આપ સર્વજ્ઞ છે, તેથી આપના મસ્તકથી મારૂં ઈચ્છિત કાર્ય સિદ્ધ થાય એમ છે, માટે આપે મારા જેવા દીનઉપર કૃપા કરવી જોઇએ.
,