________________
મથતો
.
[જેમ] ઘણા સમયથી રેતા પિતાના બાલકને શાંતિ આપવામાટે [તે બાલકની] મા આની આગળ દ્વાખ, ખજુર, કેરી અથવા સારું કેળું મૂકે છે, તેમ ઘણું જન્મમાં ઉપજેલા અજ્ઞાનના સંસ્કારના સંબંધથી પરવશ [થયેલા] અત્યંતમૂઢ ચિત્તને [ શાંતિ આપવા માટે] ઉપનિષત્ સમ્યક (અધિકારપ્રમાણે) અનેક [ આત્મજ્ઞાનનાં સાધવડે ઉપદેશ કરે છે. ૮
હવે આત્મા સૈાથી વધારે પ્રિય છે એમ નિરૂપણ કરે છે - यत्प्रीत्या प्रीतिपात्रं तनुयुवतितनूजार्थमुख्यं स तस्मात्, प्रेयानात्माथ शोकास्पदमितरदतः प्रेय एतत्कथं स्यात् । भार्याधं जीवितार्थी वितरति च वपुः स्वात्मनः श्रेय इच्छं., स्तस्मादात्मानमेव प्रियमाधिकमुपासीत विद्वान्न चान्यत् ॥९॥
છે જેની પ્રીતિવડે[પિતાનું શરીર, સ્ત્રી, પુત્રને દ્રવ્ય આદિ પ્રીતિનાં સ્થાન [ થાય છે, તે આત્મા તેથી (શરીરાદિથી) અધિક પ્રિય છે,] અને [આત્માથી] ભિન્ન [ સર્વ વિષય] શોકનું સ્થાન [ છે,] આથી આ [વિષય] અધિક પ્રિય કેમ હોઈ શકે ? જીવવાની ઇચ્છાવાળે [પુરુષ આપત્કાલમાં ] સ્ત્રી આદિને ત્યાગ કરે છે, [અને] પિતાના જીવાત્માનું [પલેકમાં] ભલું ઈચ્છનાર [ પુરુષ ગંગાપ્રવેશાદિવડે પિતાના] શરીરને [ ત્યાગ કરે છે,] તેથી વિવેકી અધિક પ્રિય આત્માને જ ઉપાસે, પણ અન્યને ન[ઉપાસે ].
વિષયો સર્વદા પ્રિય નથી, ને આત્મા તે સર્વદા પ્રિય છે એમ કહે છે --