________________
$1.
શ્રીશ કરાઅર્ષનાં અદશ રત્ન.
તેમ જીવ પણ અનેક ક્રિયાઓવડે સારી રીતે ઉપજેલાં કાવડ ( પ્રારબ્ધકર્મો વડે ) સ્થૂલદેહને રચીને તેમાંજ રહેતા [ છતા ] આની સાથે નિર'તર 'પૃથિવીપર ભ્રમણ કરે છે..
સ્થૂલશરીર કલ્પિત હોવાથી તેને અનુસરીને વર્તવુ' યેાગ્ય નથી એમ દૃષ્ટાંત આપીને ઉપદેશ કરે છેઃ
-
स्वीकुर्वन्याप्रवेषं स्वजठरभृतये भीषयन्यश्च मुग्धान्, मत्वा व्याघ्रोऽहमित्थं स नरपशुमुखान् बाधते किं नु सत्त्वान् । मत्वा स्त्रीवेषधारी व्यहमिति कुरुते किं नटो भर्तुरिच्छां, तद्वच्छारीर आत्मा पृथगनुभवतो देहतो यः स साक्षी ॥ ७ ॥
જે[ વેષ કાઢનાર પુરુષ ] પાતાના ઉદરપોષણમાટે વાઘના વેષ ધારણ કરે છે, અને ખાલકોને બીવરાવે છે, તે [ પુરુષ ] હું વાઘ [છુ] આમ માનીને મનુષ્ય ને પશુ આદિ પ્રાણીઓને શું પીડા કરે છે ? [ નથીજ કરતા, તથા ] સ્ત્રીના વેષ ધરનારા ભવાયા હું સ્ત્રી [છું] એમ માનીને શું પતિની ઇચ્છા કરે છે ? [ નથીજ કરતા, ] તેવી રીતે શરીરમાં રહેલા આત્મા જે અનુભવવડે શરીરથી ભિન્ન [ છે] તે સાક્ષી [ છે, શરીર નથી. છ
શ્રુતિએ જવાના અધિકારાનુસાર ભિન્ન ભિન્ન પ્રકારે આત્માને એવ કરે છે એમ જણાવે છે:--
स्वं बालं रोदमानं चिरतरसमयं शांति मानेतुम, द्राक्षं खार्जूरमानं सुकदलमथवा योजयत्यंविकास्य । सच्चेतोऽतिमूढं बहुजननभवान्मौख्य संस्कार योगाद्, बोधोपायरने केरवशमुपनिषद्बोधयामास सम्यक् ॥ ८ ॥