________________
શ્રીશતકી. देहस्त्रीपुत्रमित्रानुचरहयवृषास्तोषहेतुममेत्थं, सर्वे स्वायुर्नयन्ति प्रथितमलममी मांसमीमासयह । एते जीवन्ति येन व्यवहृतिपटवो येन सौभाग्यभाज-, स्तं प्राणाधीशमन्तर्गतममृतममुं नैव मीमांसयन्ति ॥५॥
સ્થલશરીર, સ્ત્રી, પુત્ર, મિત્ર, સેવક, ઘોડા ને બળદે મને સંતોષના હેતુરૂપ છે, આમ આ સર્વે [મનુષ્ય ] પિતાનું પ્રસિદ્ધ સંપૂર્ણ જીવન અહિં (આ જગતમાં) માંસના વિચારમાં વ્યતીત કરે છે, [ પરંતુ] આ [ બધાં શરી] જેવડે જીવે છે, પિતાપિતાના વ્યવહારમાં કુશલ [થાય છે, અને જેની સત્તાવડે] મંગલરૂપ થાય છે, એવા ] તે અંતર્યામિરૂપે રહેલ, અમૃતરૂપ, અનુભવસિદ્ધ [ને] પ્રાણના નિયંતાસંબંધી વિચારજ નથી [કરતા એ મેટું આશ્ચર્ય છે.] ૫.
જીવ પ્રારબ્ધકર્મોવડે સ્કૂલ શરીરની સાથે જોડાઈને આ સંસારમાં ભમે છે એમ દષ્ટાંત આપીને સમજાવે છે--
कश्चित्कीटः कथंचित्पटुमतिरभितः कंटकानां कुटीरम्, कुंर्वस्तेनैव साकं व्यवहृतिविधये चेष्टते यावदायुः । तद्वज्जीवोऽपि नानाचरितसमुदितैः कर्मभिः स्थूलदेहम्, निर्मायात्रैव तिष्ठन्ननुदिनममुना साकमभ्येति भूमौ ॥६॥
[જેમ] કઈ ચંચલબુદ્ધિવાળે [સીનામને] કડા કઈ પ્રકારે (પિતાની લાળવડે) [પિતાની] સર્વભણ કાંટાની (વિશેષે બાવળની શોની) કેટડી બનાવીને તેની સાથેજ [પિતાના વ્યવહારની સિદ્ધિ માટે જીવતાસુધી ભ્રમણ કરે છે,