SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ - ૯૫ શ્રીહરિમડેસ્તોત્ર. સ્તુતિ કરું છું. | સર્વ પ્રાણીઓના શરીરમાં એકજ ચેતન નેત્રદ્વારા જુએ છે, એકજ ચેતન નાકધારા સુંઘે છે, એકજ ચેતન મુખદ્વારા ભજન કરે છે, એકજ ચેતન ત્વચાઠારા સ્પર્શ કરે છે, એકજ ચેતન શ્રેત્રધારા સાંભળે છે, ને એકજ ચેતન અંત:કરણહારા જાણે છે, એમ જેના સોપાધિક સ્વરૂપને વિદ્વાનો કહે છે. વસ્તુતાએ જે ચેતન સાક્ષિર૫ છે, અને બીજાઓ જેને કતાઓમાં ઉપાધિવાળી સ્થિતિમાં જુએ છે, તે સંસારરૂપ અંધકારનો વિનાશ કરનાર બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૧૪. पश्यन् शण्वन्नत्र विजाननसयन्सन् , जिघ्रन्बिभ्रदेहमिमं जीवतयेत्थम् । इत्यात्मानं यं विदुरीशं विषयलं, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ १५ ॥ જેતે છતે, સાંભળતે છતે, જાણતે છતે, સ્વાદ લેત છતે, ને સુંઘે છતે આ દેહને જીવપણા વડે ધારણ કરે છે, એમ જે વિષયને જાણનાર આત્માને ઈશ્વરરૂપ જાણે છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર હરિની હું સ્તુતિ કરું છું. નેત્ર દ્વારા રૂપને જેતે છતા, શ્રેત્રધારા શબ્દોને સાંભળતા છતે, અંતઃકરણદ્વારા જાણવાયેગ્ય વિષને જાણતા છત, જીભવડે સ્વાદ લેતે છતે, ને નાકવડે સુંઘતે છતે, આ પૂલશરીરને જે આત્મા છવભાવવડે ધારણ કરે છે, એમ જે અંતરના તથા બહારના વિષયને . જાણનાર આત્માને વસ્તુતાએ તે બ્રહ્મરૂપ છે એમ વિદ્વાને જાણે છે તે સંસારરૂપ અંધકારને અત્યંત નાશ કરનાર આત્માથી અભિન્ન બ્રહ્મને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૧૫,
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy