________________
શ્રીવિભૂષણિ
૫૫૯ સ્વપ્નના સમયમાં જે [ યજ્ઞાદિરૂપ] પુણ્ય અથવા [ બ્રહહત્યાદિરૂપ) ભયંકર પાપ કર્યું હોય [2] તે સ્વપ્નમાંથી જ એલાને શું સ્વર્ગને માટે અથવા નરકને માટે થાય છે? [નથીજ થતું.] ૪૪૮.
ક્રિયમાણ કર્મનો (જ્ઞાન થયા પછી કરેલાં કર્મને) જીવન્મુક્તને સ્પર્શ થતો નથી એમ જણાવે છે –
स्वमसङ्गमुदासीनं परिक्षाय नभो यथा। न श्लिष्यति च यत्किचित्कदाचिद्भाविकर्मभिः ॥४४९॥
આત્માને આકાશની પેઠે અસંગ [] ઉદાસીન અનુભવીને [જીવન્મુક્ત] ભવિષ્યનાં (જ્ઞાન થયા પછીનાં) કર્મોવડે કદીપણ લેશ પણ સ્પર્શ પામતો નથી. ૪૯.
આપેલા આકાશના દાંતને સ્પષ્ટ કરે છે –
न नभो घटयोगेन सुरागन्धेन लिप्यते । . तथाऽऽत्मोपाधियोगेन तद्धमै व लिप्यते ॥ ४५० ॥
[જેમ] આકાશ [સુરાથી ભરેલા] ઘડાના સંબંધવડે સુરાના ગંધથી સંબંધ પામતું નથી, તેમ આત્મા [દેહાદિરૂપ ] ઉપાધિના સંબંધવડે તેના ધર્મોથી સંબંધ પામતે નથી જ.
શાનથી પ્રારબ્ધની નિવૃત્તિ થઈ શકતી નથી એમ જણાવે છે – शानोदयात्पुराऽऽरब्धं कर्म ज्ञानान नश्यति । अदत्वा स्वफलं लक्ष्यमुद्दिश्योत्सृष्टबाणवत् ॥ ४५१ ॥ જ્ઞાનના ઉદયથી પહેલાં [જેણે શરીરાધિરૂપ લ દેવાને ]