SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ wwwwwwwww ૩૨૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. નથી. અદઢ રાગ, દ્વેષ ને ભયાદિ વિદેહમુક્તિકાલે નિઃશેષ નાશ પામી જાય છે. ૪૮. હવે બ્રહ્મના અપરોક્ષજ્ઞાનની દઢતા માટે બીજું સાધન તથા તેનું ફલ નીચેના બે ફ્લોકેવિડે કહે છે श्रुत्याचार्यप्रसादेन दृढो बोधो यदा भवेत् । निरस्ताशेषसंसारनिदानः पुरुषस्तदा ॥ ५० ॥ विशीर्णकार्यकरणो भूतसूक्ष्मैरनावृतः । विमुक्तकर्मनिगडः सद्य एव विमुच्यते ॥ ५१ ॥ શ્રતિ ને આચાર્યની કૃપાવડે જ્યારે જ્ઞાન દઢ થાય છે ત્યારે પુરુષ સમગ્ર સંસારના કારણથી રહિત રપૂલદેહ ને ઇંદ્રિયની શિથિલતાવાળ, સૂક્ષમભૂતથી નહિ ઢંકાયેલે, [ ને ] કર્મ૫ બેથી વિમુક્ત [થઈ ] તુરતજ વિમુક્ત થાય છે. શ્રી ગુરુએ ઉપદેશ કરેલા મહાવાક્યરૂપ શ્રુતિનું પરમાદરપૂર્વક શ્રવણ, મનન ને નિદિધ્યાસન કરવાવડે પ્રાપ્ત કરેલી શ્રુતિની તેના અભિપ્રાયનું સ્પષ્ટ ભાન થવારૂપ કૃપાવડે અને સાષ્ટાંગદંડવત પ્રણામ ને સેવાવડે પ્રાપ્ત કરેલી શ્રીસદ્ગુરુની તેમના હૃદયમાં નિરાવરણ ફુરતા બ્રહ્મની સંક્રાંતિરૂપ કૃપાવડે જ્યારે પુરુષને અંતરાત્માથી અભિન્ન બ્રહ્મનું જ્ઞાન દઢ થાય છે, અર્થાત્ તે જ્ઞાનમાં જ્યારે તેને લગારે સંશયવિપર્યય રહેતા નથી ત્યારે તે પુરુષ આ સર્વ સંસારના અનાદિ ઉપાદાનકારણરૂપ અજ્ઞાનથી રહિત થાય છે. જેમ દઢ કાંટાવડે પગમાં લાગેલ કાંટો કાઢી શકાય છે, તેમ દઢ બ્રહ્મજ્ઞાનવડે હૃદયમાં રહેલું અજ્ઞાન દૂર કરી શકાય છે. તેના હદયમાં રહેલું અજ્ઞાન નિવૃત્ત થવાથી તે જ્ઞાની પિ ભૂલશરીર તથા ઇતિ
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy