________________
શ્રીહરિમડેસ્તોત્ર.
૧૧૫
આત્માને જ્ઞાની જાણે છે, તે સંસારરૂપ અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર આમાથી અભિન્ન બંધને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. યોગનાં આઠ અંગોનો વિસ્તાર યોગદર્શનાદિ અન્ય ગ્રંથમાં જે. ૪૧.
यं विज्ञानज्योतिषमाधं सुविभान्तं, हृद्यर्केन्द्वग्न्योकसमीडयं तडिदाभम् । भक्त्याऽऽराध्येहैव विशन्त्यात्मनि सन्तं,
તે સંસાદવાસ્તવના રિહે કર છે જે વિજ્ઞાનરૂપ પ્રકાશવાળા, આદ્ય, સારી રીતે પ્રકાશતા, હૃદયમાં સૂર્ય ચંદ્ર ને અગ્નિરૂપ આધારવાળા, સ્તુતિ કરવાયેગ્ય, ને વિજળીના જેવાને ભક્તિ વડે આરાધીને આ શરીરમાંજ આત્મામાં રહેલામાં પ્રવેશ કરે છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર હરિની હું સ્તુતિ કરું છું.
જે જ્ઞાનસ્વભાવરૂપ અલૌકિક પ્રકાશવાળા, સર્વના વિવર્તપાદાન કારણરૂપ, પિતાના જ્ઞાનસ્વભાવવડે આ સર્વને પ્રકાશતા, હૃદયમાં પ્રતીત થતા સૂર્ય ચંદ્ર ને અગ્નિમાં પ્રકાશરૂપે અનુભવાતા, પૂજ્ય ને પવિત્ર હોવાથી સ્તુતિ કરવાયોગ્ય, ને વીજળીના જેવા અંધકારરૂપ અજ્ઞાને શીર્ઘ દૂર કરનારા બ્રહ્મની ભક્તિવડે આરાધના કરીને જ્ઞાની વર્તમાન મનુષ્ય શરીરમાં જ પોતાના જીવાત્મામાં રહેલા બ્રહ્મમાં અભેદભાવે પ્રવેશ કરે છે, તે સંસારબંધકારની ફરીથી ઉત્પન્ન ન થાય એવી–કારણસહિત– નિવૃત્તિ કરનારા બ્રહ્મને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨.
पायाद्भक्तं स्वात्मनि सन्तं पुरुषं यो, भक्त्या स्तोतीत्यांगिरसं विष्णुरिमं माम् । इत्यात्मानं स्वात्मनि संहृत्य सदैक,स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ४३॥