________________
શ્રીશ'કરાચાયનાં અષ્ટાદશ રત્નેા.
અંગન.
જે વ્યાપક પેાતાના આત્મામાં રહેલા આ સારભૂત પુરુષરૂપ ભક્તની ભક્તિવડે સ્તુતિ કરે છે તે મારું રક્ષણ કરે. એ પ્રમાણે આત્માને પોતાના આત્મામાં એક કરીને સર્વદા જે એક છે, તે સંસારાંધકારના વિનાશ કરનાર હરિની હું સ્તુતિ કરું છું.
જે વ્યાપક પરમાત્મા પેાતાના સાપાધિક સ્વરૂપમાં આ જગત સારભૂત ને સર્વ શરીરમાં રહેલા અનન્યભક્તના વાસ્તવિક સ્વરૂપની ભાવવડે શ્લાધા કરે છે તે પરમાત્માની સ્તુતિ કરનાર જે હું તે માર અવિદ્યા ને અવિદ્યાનાં કાર્ય શાકમેાહથી રક્ષણુ કરે. એ પ્રમાણે જવા માને પેાતાના શુદ્ધાત્મામાં અભેદભાવે જોડી દેતાં જે એક શુદ્ધાત્મા રહે છે, તે સંસારરૂપ અંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર શુદ્ધાત્માને હું અભેદ ભાવે સાક્ષાત્કાર કરું છું. ૪૩.
इत्थं स्तोत्रं भक्तजनेड्यं भवभीति, - ध्वान्तर्काभं भगवत्पादीयमिदं यः । विष्णोलोकं पठति शृणोति व्रजति ज्ञो, જ્ઞાન જ્ઞેય સ્વામાન ત્રાજ્ઞાતિ મનુષ્યઃ ॥ ૪૪ ॥ इति श्रीमत्परमहंस परिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितं हरिमीडेस्तोत्रं संपूर्णम् ॥ ६ ॥
ભક્તજનાને સ્તુતિ કરવાાગ્ય, સંસારના ભયરૂપ અંધારાને સૂર્યસમાન, ને પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કરનાર, આ તેાત્રને જે મનુષ્ય આ પ્રમાણે ભણે છે, વા સાંભળે છે, તે મનુષ્ય વિષ્ણુના લેાકને પામે છે, અથવા જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય પેાતાના આત્મામાં પામે છે.
૧૧}