SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ મીઉપદેશસહસ્ત્રી–ગવબંધ. काशयोरिव नाप्यचितिमदर्थत्वं चितिमतो भवति । अचितिमतोऽचितिमत्त्वादेव स्वार्थसंबंधानुपपत्तेः । नाप्यचितिमतोरन्योन्यार्थत्वं दृष्टं । न हि काष्ठकुडये अन्योन्यस्यार्थ પુતે છે ૨૪ / વળી તે બંનેનું (સુખદુ:ખની વેદનાનું ને વિક્રિયાનું) સ્વાર્થપણું યુક્ત નથી. ચંદન ને કાંટાએ કરેલું સુખ ને દુ:ખ ચંદન ને કાંટાને માટે નથી, અથવા ઘડાનો ઉપયોગ ઘડાને માટે [ નથી.] તેથી તેને જાણનાર મને ચંદનાદિએ કરેલું પ્રયજન [ છે.] હુંજ તેથી ભિન્ન [ છું, ને ] બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલા સર્વ અર્થને [હું] જાણું છું.” તેને ગુરુ કહે છે –“[ ] એમ [ છે] તે તું પિતાના પ્રજનવાળે છે.] ચેતનયુક્તપણાથી [ 1 ] બીજાવડે પ્રેરાત નથી, કેમકે ચેતનવાળે પરતંત્ર નથી, [તેથી] બીજાવડે પ્રેરાત [ નથી.] દીવા ને પ્રાશની પેઠે સમપણુથી ચેતનવાળાને ચેતનવાળાના પ્રયેજનપણાના અસંભવથી. ચેતનવાળાને અચેતનવાળાનું (જડનું) પ્રજનપણું પણ સંભવતું નથી. અચેતનવાળાને (જડને) અચેતનવાળાપણુવડેજ (જડપણવાડેજ) પોતાના પ્રયજનના સંબંધના અસંભવથી, અચેતનવાળાનું પણ અન્ય પ્રજનપણું જોયું નથી. લાકડું ને ભીંત અન્યનું પ્રજન સારતાં નથી જ.” ૧૪. વળી તેના સંબંધમાં શંકાસમાધાન કહે છે – ननु चितिमत्त्वे समेऽपि भृत्यस्वामिनोरन्योऽन्यार्थत्वं
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy