________________
૭૨૦
શ્રી કરાચાર્યનાં અકાદશ રત્ન. हष्ट नैवमग्रुष्णप्रकाशवत्तव चितिमत्त्वस्य विवक्षितत्वात्प्रदर्शितश्च दृष्टांतः प्रदीपप्रकाशयोरिवेति । तत्रैवं सति स्वबु. दयारूढमेव सर्वमुपलभसे अग्न्युष्णप्रकाशतुल्येन कूटस्थनित्यचैतन्यस्वरूपेण । यदि चैवमात्मन: सर्वदा निर्विशेषत्वमुपगच्छसि किमित्यूचिवान्सुषुप्ते विश्रम्य विश्रम्य जाग्रस्वप्नयोर्दुःखमनुभवामि किमयमेव मम स्वभावः किंवा नैमित्तिक इति च किमसौ व्यामोहोऽपगत: किंवा नेति ॥१५॥
શંકા -“ચેતનવાળાપણું સમ [છતાં ] પણ સેવક ને સ્વામીનું અન્ય અર્થપણું જોયું [છે.” સમાધાન:-]
એમ નથી. અગ્નિના ઉષ્ણુપ્રકાશની પેઠે તારા ચેતનવાળાપણાને કહેવાના ઈચ્છિતપણાથી દીવા ને પ્રકાશની પેઠે એમ દૃષ્ટાંત દેખાડ્યું [છે.] ત્યાં એમ હોવાથી પિતાની બુદ્ધિમાં આરૂઢ સર્વેનેજ અગ્નિના ઉષ્ણ પ્રકાશના જેવા અવિકારી નિત્ય ચૈતન્ય સ્વરૂપવડે [તું] જાણે છે. વળી જે એમ પિતાના સર્વદા નિર્વિશેષપણાને [તું] જાણે છે, [ ] કેમ એમ કહ્યું કે “સુષુપ્તિમાં વિશ્રામ પામી પામીને જાગ્રત્ ને સ્વપ્નમાં દુ:ખને અનુભવું છું, શું આજ મારે સ્વભાવ છે?] કિંવા નૈમિત્તિક [છે?] ઇતિ. આ [ તારી] ભ્રાંતિ શું દૂર થઈ કિંવા નહિ?” ઈતિ. ૧૫.
પછી થયેલી શિષ્યની પ્રવૃત્તિને કહે છે --
इत्युक्तः शिष्य उवाच । भगवन्नपगतस्त्वत्प्रसादाद्वयामोहः किंतु मम कटस्थतायां संशयः कथं शब्दादीनां स्वतः