SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રનો. હે શિષ્ય ! તું નકકી કર.] ૨૪૦. તરામra” આ મહાવાક્યમાં રહેલા પદના અર્યના શોધનને પ્રકારને કહે છે – તરચંખ્યામમિયાનયોત્રહ્મામનો વિતવર્ય થયું ! श्रुत्या तयोस्तत्त्वमसाति सम्यगेकत्वमेव प्रतिपाद्यते मुहुः ॥ २४१ ॥ “તરામસિ” (તે તું છે.) આ શ્રતિવડે તત (તે) ને á () શખવડે કહેલા ઈશ્વર ને જીવ [જે] ઉપાધિરહિત [] તેમનું આવી રીતે વારંવાર (નવ વાર) અબાધિત એકપણું પ્રતિપાદન કરાય છે. ૨૪૧. ઈશ્વર તથા જીવના લક્ષ્યાર્થ અમેદ છે, વાયાર્થનો અભેદ નથી, એમ કહે છે – ऐक्यं तयोलक्षितयोन वाव्ययोनिगद्यतेऽन्योन्यविरुद्धधर्मिणोः । खद्योतभान्वोरिव राजभृत्ययोः, पाम्बुराश्योः परमाणुमेर्वोः ॥२४२॥ તે બંનેના લક્ષ્યનું એકપણું કહેવાય છે, [પણ] પરસ્પર વિરુદ્ધધર્મવાળા વાસ્થનું એિકપણું કહેવાતું નથી. જેમ સૂર્યને પતંગીઆનું, રાજા ને સેવકનું, સાગર ને કુવાનું, [અને] મેરુ ને પરમાણુનું [એકપણું નથી, તેમ ઈશ્વર ને જીવના વાવ્યનું એકપણું નથી. ] ૨૪. ઈશ્વર અને જીવન ભેદ ઉપાધિવડે કલ્પિત હોવાથી મિથ્યા છે એમ કહે છે – तयोर्विराधोऽयमुपाधिकल्पितो, न वास्तवः कश्चिदुपाधिरेषः । ફાસ્થ માથા મારવિવાર, વશ્ય વાર્થ નુ સામ્ રા
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy