________________
૪૮૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રનો.
હે શિષ્ય ! તું નકકી કર.] ૨૪૦.
તરામra” આ મહાવાક્યમાં રહેલા પદના અર્યના શોધનને પ્રકારને કહે છે – તરચંખ્યામમિયાનયોત્રહ્મામનો વિતવર્ય થયું ! श्रुत्या तयोस्तत्त्वमसाति सम्यगेकत्वमेव प्रतिपाद्यते मुहुः ॥ २४१ ॥
“તરામસિ” (તે તું છે.) આ શ્રતિવડે તત (તે) ને á () શખવડે કહેલા ઈશ્વર ને જીવ [જે] ઉપાધિરહિત [] તેમનું આવી રીતે વારંવાર (નવ વાર) અબાધિત એકપણું પ્રતિપાદન કરાય છે. ૨૪૧.
ઈશ્વર તથા જીવના લક્ષ્યાર્થ અમેદ છે, વાયાર્થનો અભેદ નથી, એમ કહે છે – ऐक्यं तयोलक्षितयोन वाव्ययोनिगद्यतेऽन्योन्यविरुद्धधर्मिणोः । खद्योतभान्वोरिव राजभृत्ययोः, पाम्बुराश्योः परमाणुमेर्वोः ॥२४२॥
તે બંનેના લક્ષ્યનું એકપણું કહેવાય છે, [પણ] પરસ્પર વિરુદ્ધધર્મવાળા વાસ્થનું એિકપણું કહેવાતું નથી. જેમ સૂર્યને પતંગીઆનું, રાજા ને સેવકનું, સાગર ને કુવાનું, [અને] મેરુ ને પરમાણુનું [એકપણું નથી, તેમ ઈશ્વર ને જીવના વાવ્યનું એકપણું નથી. ] ૨૪.
ઈશ્વર અને જીવન ભેદ ઉપાધિવડે કલ્પિત હોવાથી મિથ્યા છે એમ કહે છે – तयोर्विराधोऽयमुपाधिकल्पितो, न वास्तवः कश्चिदुपाधिरेषः । ફાસ્થ માથા મારવિવાર, વશ્ય વાર્થ નુ સામ્ રા