________________
૪૮૩
શ્રીવિવેકચૂડામણિ. તે બંનેને આ વિરોધ [માયા ને પંચકેશરૂપો ઉપા-. ધિવડે કપાયેલે છે, ને આ કોઈ ઉપાધિ સત્ય નથી. મહત્તત્ત્વાદિનું કારણ માયા ઈશ્વરને [ઉપાધિ છે, ને જીવને [ ઉપાધિ માયાના ] કાર્યરૂપ પંચકોશ [ છે, એમ નક્કી કર. ૨૪૩.
ઈશ્વર તથા જીવન ઉપાધિનો પરિત્યાગ કરવાથી બંનેને શુદ્ધ ચેતનરૂપે અમેદ થાય છે એમ દષ્ટાંત આપીને સમજાવે છે – एतावुराधी परजीवयोस्तयोः, सम्यनिरासे न परो न जीवः । राज्यं नरेन्द्रस्य भटस्य खेटकस्तयोरपोहेन भटो न राजा ॥ २३४ ॥
આ બંને (માયા તથા પંચકોશ) ઉપલધ ઈવર તથા જીવના [છે.) તે બંનેનું સારી રીતે મિથ્યાપણું નક્કી કરવાથી ઈશ્વર એવું નામ રહેતું નથી, ને જીવ [એવું નામ પણ રહેતું નથી, માત્ર બ્રહ્મજ રડે છે. જેમાં રાજાનું રાજ્ય [ને વેધાની ઢાલ તે બંને દૂર કરવાવડે [પછી રાજા નથી, નિ) ધો [પણ] નથી, [માત્ર મનુષ્યજ રહે છે, તેમ ૨૪૪. • મુમુક્ષુએ એ બંને ઉપાધિઓને મિથ્યા ગણી બ્રહ્મસ્વરૂપનો નિર્ણય કર જોઈએ એમ કહે છે – अथात आदेश इति श्रुतिः स्वयं, निषेधति ब्रह्माण कल्पितं द्वयम् । श्रुतिप्रमाणानुगृहीतबोधात्तयोर्निरास: करणीय एव ॥ २४५ ॥
[“સાત વેર નિત નાત”] હવે આથી [આ બ્રહ્મ કાયરૂપ નથી, કારણરૂપ નથી એમ ઉપદેશ [છે, આ શ્રુતિ પોતે બ્રહ્મમાં કલિપત બંનેને (માયાને ને પંચકેશન)