________________
- wwwwwww
શ્રીવિવેક ચૂડામણિ.
૪૮૧ ज्ञातृशेयज्ञानशून्यमनन्तं निर्विकल्पकम् । વઢાવવાનું જે તરઘં વિધા: | ૨૩૨ II अहेयमनुपादेयं मनोवाचामगोचरम् ।। अप्रमेयमनाद्यन्तं ब्रह्म पूर्णमहं महः ॥ २४० ॥
[ કલિપત જગત ત્રણે કાલમાં સત્ નથી,] આથી [માયાથી) પર [એવું બ્રહ્મ સત્યરૂપ, અદ્વૈતરૂપ, [અવિદ્યારૂપ મલથી રહિત, કેવલ જ્ઞાનસ્વરૂપ, [ અવિદ્યાએ કરેલા આવરણથી રહિત, શિગદ્વેષાદિ. વિકારોથી રહિત, ઉત્પત્તિ ને નાશથી રહિત, ક્રિયાથી રહિત, ]િ અખંડાનંદરસસ્વરૂપવાળું છે.) ૨૩૭. | માયાએ કરેલા [જીવ, ઈશ્વર ને જગતરૂપ ] સર્વ ભેદથી રહિત, અવિનાશી, દુઃખથી વિપરીત, અવયવોથી રહિત, પ્રમાણને અવિષય, રૂપરહિત, ઇન્દ્રિયોને અવિષય, નામરહિત, અવિકારી ]િ ચેતનરૂપ બ્રહ્મ [છે. જે કાંઈ આ પ્રતીત થાય છે તે બ્રહ્મથી ભિન્ન નથી.] ૨૩૮.
જ્ઞાતા, સેય ને જ્ઞાનથી રહિત, પરિછેદથી રહિત, વિકલ્પોના અવિષયરૂપ, અદ્વૈત, અવિનાશી, ચિત રૂપ ને માયાથી) પર બ્રહ્મને જ્ઞાનીઓ જાણે છે. ૨૩૯.
[સર્વનું સ્વસ્વરૂપ હોવાથી ] ત્યજી ન શકાય એવું, ગ્રહણ ન કરી શકાય એવું, મન ને વાણીના અવિષયરૂપ, માપમાં ન આવે એવું, ઉત્પત્તિથી તથા નાશથી રહિત, [સવમાં] પૂર્ણ, વ્યાપક ]િ અલોકિક તેજોરૂપ હું છુિં, એમ
૩૧