SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ - wwwwwww શ્રીવિવેક ચૂડામણિ. ૪૮૧ ज्ञातृशेयज्ञानशून्यमनन्तं निर्विकल्पकम् । વઢાવવાનું જે તરઘં વિધા: | ૨૩૨ II अहेयमनुपादेयं मनोवाचामगोचरम् ।। अप्रमेयमनाद्यन्तं ब्रह्म पूर्णमहं महः ॥ २४० ॥ [ કલિપત જગત ત્રણે કાલમાં સત્ નથી,] આથી [માયાથી) પર [એવું બ્રહ્મ સત્યરૂપ, અદ્વૈતરૂપ, [અવિદ્યારૂપ મલથી રહિત, કેવલ જ્ઞાનસ્વરૂપ, [ અવિદ્યાએ કરેલા આવરણથી રહિત, શિગદ્વેષાદિ. વિકારોથી રહિત, ઉત્પત્તિ ને નાશથી રહિત, ક્રિયાથી રહિત, ]િ અખંડાનંદરસસ્વરૂપવાળું છે.) ૨૩૭. | માયાએ કરેલા [જીવ, ઈશ્વર ને જગતરૂપ ] સર્વ ભેદથી રહિત, અવિનાશી, દુઃખથી વિપરીત, અવયવોથી રહિત, પ્રમાણને અવિષય, રૂપરહિત, ઇન્દ્રિયોને અવિષય, નામરહિત, અવિકારી ]િ ચેતનરૂપ બ્રહ્મ [છે. જે કાંઈ આ પ્રતીત થાય છે તે બ્રહ્મથી ભિન્ન નથી.] ૨૩૮. જ્ઞાતા, સેય ને જ્ઞાનથી રહિત, પરિછેદથી રહિત, વિકલ્પોના અવિષયરૂપ, અદ્વૈત, અવિનાશી, ચિત રૂપ ને માયાથી) પર બ્રહ્મને જ્ઞાનીઓ જાણે છે. ૨૩૯. [સર્વનું સ્વસ્વરૂપ હોવાથી ] ત્યજી ન શકાય એવું, ગ્રહણ ન કરી શકાય એવું, મન ને વાણીના અવિષયરૂપ, માપમાં ન આવે એવું, ઉત્પત્તિથી તથા નાશથી રહિત, [સવમાં] પૂર્ણ, વ્યાપક ]િ અલોકિક તેજોરૂપ હું છુિં, એમ ૩૧
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy