________________
૪૮૦
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રન.
अत: पृथइनास्ति जगत्परात्मन:, पृथक्प्रतीतिरतु मृश गुणादिवत् । आरोपितस्यास्ति किमर्थवत्ताऽधिष्ठानमाभाति तथा भ्रमेण ॥ २३५ ॥
આથી જગત શુદ્ધાત્માથી પૃથક્ નથી, તેિની] પૃથક પ્રતીતિ તે [આકાશના નીલ ]ગુણદિની પેઠે મિથ્યા છે.] આરોપિતનું શું અર્થવાપણું (સત્યના જેવી સત્તાવાળાપણું) હોય છે? ભ્રાંતિવડે અધિષ્ઠાન તેવી રીતે [આરોપિતરૂપે] ભાસે છે. ૨૩૫. 2 અધિકાન આરેપિત ભાસે છે એમ કહ્યું તેને સ્પષ્ટ કરીને કહે છે: भ्रान्तस्य यद्यगमत: प्रतीतं, ब्रह्मैव तत्तद्रजतं हि शुक्तिः । તથા બ્રહ્મ સરૈવ રાતે, સ્વાતિં દ્રઢા નામમાત્રમ્ રરૂદા
ભ્રાંતિવાળાને ભ્રાંતિથી જે જે [વરતુ બ્રહ્મથી ભિન] પ્રતીત [થાય છે, તે તે [વસ્તુ બ્રહ્મજ [છે, જેમ [ ભ્રાંતિ વાળાને ભ્રાંતિથી ] છીપ રૂપારૂપે [જણાય છે, પણ તે રૂપું છીપજ છે. આપણા વડે (જગદ્રપે) બ્રહ્મજ સદા (ધ્રાંતિના સમયમાં) [અધિષ્ઠાનના સ્વરૂપને નહિ જાણનારા અજ્ઞાની પુરુષવડે] નિરૂપણ કરાય છે. આરેપિત [ જગતુ] તે બ્રહ્મમાં નામમાત્ર.છેિ.) ૨૩૬.
હવે નીચેના ચાર લોકવડે બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કરે છે – अतः परं ब्रह्म सदद्वितीयं, विशुद्धविज्ञानघनं निरञ्जनम् । प्रशान्त माद्यन्तविहीनमा क्रियं, निरन्तरानन्दरसस्वरूपम् ॥ २३७ ॥ निरस्तमायाकृतसबभेदं, नित्य सुखं निकलमप्रमेयम् । अरूगमव्यक्तमनाख्यमव्ययं, ज्योति: स्वयं किंचिदिदं चकास्ति॥२३८।।