________________
શ્રાવિવેકચૂડામણિ.
૪૭૮ જે આ જગત્ સ્વરૂપે સત્ય હેય ]િ સત્યની નિવૃત્તિ ન [ થવાથી જગની નિવૃત્તિ નહિ થાય, તેથી જ્ઞાનવડે જગતની નિવૃત્તિનું કથન કરનારી] ઉપનિષદોનું અપ્રમાણપણું [થશે, ને ઉપનિષદોના ઉપદેશક] ઈશ્વરને મિથ્યાવાદીપણું [પ્રાપ્ત થશે. મહાત્માઓને આ ત્રણ [ષ] શુભ ને હિતરૂપ નથી. ૨૩૨.
આ જગતની બ્રહ્મથી ભિન્ન સ્વતંત્ર સત્તા નથી એમ શ્રીકૃષ્ણભગવાને પણ કહ્યું છે એમ જણાવે છે – ईश्वरो वस्तुतत्त्वज्ञो न चाहं तेष्ववस्थितेः । न च मत्स्थानि भूतानीत्येवमेव व्यचीलपत् ॥ २३३ ॥
વરતુના સ્વરૂપને યથાર્થ જાણનાર ઈશ્વર (શ્રીકૃષ્ણ) ભગવદગીતામાં ] હું તેઓમાં (ભૂતેમાં) [વસ્તુતાએ સંબંધ પામીને નહિ રહેલો હોવાથી (તે) ભૂતે વિસ્તુતાએ અધિષ્ઠાનરૂપ] મારામાં રહ્યાં નથી જ, [એ વચનવડે) એમજ હું બ્રહ્મની સત્યતાનું સમર્થન કરતા હવા. ૨૩૩.
જગતના અસત્યપણામાં હેતુ બતાવે છે – यदि सत्यं भवेद्विश्व सुषुप्तावुपलभ्यताम् । यन्नोपलभ्यते किंचिदतोऽसत्स्वप्नवन्मुषा ॥ २३४ ॥
જે જગત્ સત્ય હેય તેિ તે સુષુપ્તિમાં પ્રતીત થવું જોઈએ, જેથી તે વેલા] કાંઈ પણ પ્રતીત થતું નથી, આથી [તે સ્વપ્નના જેવું અસત [એટલે મિથ્યા છે.] ૨૩૪.
જગત બ્રહ્મથી ભિન્ન નથી, ભ્રાંતિવડે જ બ્રહ્મ જગદાકાર પ્રતીત થાય છે એમ કહે છે –