________________
૧૪
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
તેનાથી વિપરીત પાવડ–એકબીજાના અધ્યાસને બદલે બેમાંના એકના અધ્યાસન સ્વીકારવડે. ૭. .
कथं तर्हि वंशस्तभवन्नित्यसंयुक्तौ नानित्यत्वपरार्थत्व. प्रसंगात्संहतत्वात्परार्थत्वमनित्यत्वं च वंशस्तंभादिवदेव । किंच यस्तु परैर्देहेन संहतः कल्पित आत्मा स संहतत्वात्परार्थस्तेनाऽसंहतः परोऽन्यो नित्यसिद्धस्तावत् । तस्यासंह. तस्य देहे देहमात्रतयाध्यारोपितत्वेनासत्त्वानित्यत्वादिदोषप्रसंगो भवति । तत्र निरात्मको देह इति वैनाशिकंपक्षप्राप्तिदोष: स्यात् ॥ ८ ॥
ત્યારે શું હું મનુષ્ય છું ઈત્યાદિ લેકને વ્યવહાર] કેવી રીતે [ થાય છે? એમ શંકા થાય તે સાંભળે. તે બંને (આત્મા ને દેહ)] વાંસ ને થાંભલાની પેઠે નિત્ય [ આધારાધેયભાવવડે] સંયોગવાળા છે, તેથી તે બંનેને ગ્રહની પેઠે અભેદભાવે વ્યવહાર થાય છે.] સંહતપણુવડે અનિત્યપણુના ને પરાર્થપણાના પ્રસંગથી વાંસ ને થાંભલા આદિની પેઠે [ આત્માનું ] પરાર્થપણું ને અનિયપણું નથી, કારણ કે જે બીજાઓ વડે (બીજા વાદીઓ વડે) દેહની [સાથે] સંઘાતવાળે કલ્પિત આત્મા [ છે] તે સંઘાતપણાથી પરાર્થ [છે, ] તેવડે સંઘાતરહિત, શ્રેષ્ઠ, બીજે, નિત્યસિદ્ધ [આત્મા] તે [છે.] તે સંઘાતથી ભિન્ન સાક્ષી ] [પિતાનામાં કલ્પિત ] શરીરમાં શરીરમાત્રપણુવડે આરેપિતપણાથી અસત્પણા ને અનિત્યપણ આદિના દેષને પ્રસંગ [પ્રાપ્ત] થાય છે. તેમાં (એકબીજાની