________________
૦૧૫
શ્રીઉપદેશસહસ્રી—ગદ્યખવ.
ભ્રાંતિના સ્વીકારમાં ) આત્મારહિત શરીર [ છે, ને શરીરરહિત આત્મા છે, ]આવા શૂન્યવાદીના પક્ષની પ્રાપ્તિના દોષ થાય છે. ૮.
न स्वत एवात्मन आकाशस्येवासंहतत्वाभ्युपगमात्सवैणसंहतः स चात्मेति न निरात्मको देहादिः सर्वः स्यात् ॥९॥ પેાતાની મેળેજ આત્માના આકાશની પેઠે અસહુ તપણાના સ્વીકારથી સર્વવડે તે આત્મા અસ`હેત નથી, અને દેદિ સર્વ આત્મારહિત નથી, ૯.
यथाssकाशं सर्वेणा संहतमिति सर्वं न निराकाशं भवस्येवं तस्मान्न चैनाशिकपक्षप्राप्तिदोषः स्यात् । यत्पुनरुक्तं देहस्वात्मन्यसत्त्वे प्रत्यक्षादिविरोधः स्यादिति तन्नाप्रत्यक्षादिभिरात्मनि देवस्य सत्त्वानुपलब्धेः नह्यात्मनि कुंडे बदरं क्षीरे सर्विस्तिले तैलं भित्तौ चित्रमिव च प्रत्यक्षादिभिर्देह उपलभ्यते । तस्मान्न प्रत्यक्षादिविरोधः । कथं तर्हि प्रत्यश्राद्यप्रसिद्धात्मनि देहाध्यारोपणा देहे चात्मारोपणा ॥ १० ॥
જેવી રીતે આકાશ સર્વવર્ડ સ’ઘાત નિડુ પામેલું [છે, ] છતાં સર્વ [પદાર્થ આકાશરહિત નથી. એમ [છે,] તેથી શૂન્યવાદીના પક્ષની પ્રાપ્તિના દોષ પ્રાપ્ત થતા નથી. પુન: જે કહ્યું [ કે] આત્મામાં દેહના અસપણામાં પ્રત્યક્ષાદ્રિના વિરાધ થશે, ઇતિ, તે [ ચેાગ્ય ] નથી. પ્રત્યક્ષાદિવડે આત્મામાં શરીરના હાવાની અપ્રતીતિથી કુંડામાં ખેરની પેઠે, દૂધમાં ઘીની [ પેઠે, ] તલમાં તેલની [ પેઠે, ને ] ભીંતમાં ચિત્રની [ પેઠે ] પ્રત્યક્ષાદિવડે આત્મામાં દેઢુ પ્રતીત થતા નથીજ, તેથી પ્રત્યક્ષાદિન વિશેષ