________________
૭૧૬
શ્રીશંકરાચાર્યનાં બાદશ રને.
નથી. ત્યારે પ્રત્યક્ષાદિવડે અપ્રસિદ્ધ આત્મામાં દેહાદિને અધ્યારેપ કેવી રીતે? અને શરીરમાં આત્માને આરેપ [કેવી રીતે?] ૧૦.
नायं दोषः स्वभावप्रसिद्धत्वादात्मनो न हि कादाचिस्कसिद्धावेवाध्यारोपणा न नित्यसिद्धाविति नियंतुं शक्यं आकाशे तलमलाद्यध्यारोपणदर्शनात् । किं भगवन् देहास्मनोरितरेतराध्यारोपणा देहादिसंघातकृता अथवाऽऽत्मक. तेति । गुरुरुवाच । यदि देहादिसंघातकृता यदि चात्मकृता વિદ તર થાત્ | ૨૨ /
આ દોષ નથી, આત્માના સ્વભાવના પ્રસિદ્ધપણાથી. ક્યારેક પ્રત્યક્ષ હોય તેમાંજ અધ્યારેપ [ થાય છે, ને] નિત્ય પ્રત્યક્ષ હોય તેમાં [ અધ્યારોપ થતો] નથી, આ નિયમ કરવાને શક્ય નથી, [ અપ્રત્યક્ષ] આકાશમાં [પણ કડાઈના ] તળાના ને [ આસમાની રંગરૂ૫] મલિનતા આદિના અધ્યાપના દર્શનથી.” “હે ભગવન! શરીર ને આત્માનો પરસ્પર અધ્યાસ શું શરીરાદિ સંઘાતે કરેલ [છે?] અથવા આત્માએ કરેલે [છે? ]ઈતિ. ગુરુ કહે છે-“જે દેહાદિ સંઘાતને કરેલ [હાય] અથવા જે આત્માનો કરેલો [ હોય,] તેમાં [તને] શે [ લાભ] થાય છે?” ૧૧.
इत्युक्तः शिष्य आह । यद्यहं देहादिसंघातमात्रस्तो ममाचेतनत्वात्परार्थत्वमिति न मत्कृता देहात्मनोरितरेतरा. થur | ચાહુમાત્મા પs: સંતચિતિમરવાस्वार्थ इति मयैव चितिमताऽऽत्मन्यध्यारोपणा क्रियते