________________
શ્રીવિચૂડામણિ સ્વરૂપને વિચારવડે સાક્ષાત્કાર કરી[અને] પિતાના અંત:કરણે કપેલી ભ્રાંતિને વિનાશ કરીને આત્મસાક્ષાત્કારવાળે [+] જીવન્મુકત [થઈને] કૃતાર્થ થા. ૪૭૨.
બ્રહ્મમાં અંતઃકરણને સારી રીતે એકાગ્ર કરીને આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરવાને ઉપદેશ કરે છે – समाधिना साधुविनिश्चलात्मना, पश्यात्मतत्वं स्फुट बोधचक्षुषा। निःसंशयं सम्यगवेक्षितश्चेच्छूतः पदार्थो न पुनर्विकल्पते ॥४७॥
[આત્મામાં ] અંત:કરણની અતિદઢ એકાગ્રતારૂપ સમાધિવડે [] સંશયરહિત આત્માના સાક્ષાત્કારરૂપ નેત્રવર્ડ [ આત્મસ્વરૂપને અનુભવ કર. જે [ શ્રીસદ્દગુરુદ્વારા] સાંભળે પદાર્થ સંશયરહિત [] વિપર્યયરહિત અનુભવ્યું [હોય તે તે] પુનઃ સંશયને વિષય થતું નથી. ૪૭૩.
આત્મસ્વરૂપના અનુભવમાં પ્રમાણ કહે છે - स्वस्याविद्याबन्धसम्बन्धमोक्षात्सत्यज्ञानानन्दरूपात्मलब्धौ। शानयुक्तिर्देशिकोक्तिःप्रमाणं,चान्तासिद्धास्वानुभूतिःप्रमाणम् ।
પિતાના અવિદ્યારૂપ બંધના સંબંધની નિવૃત્તિથી સત્યરૂપ, જ્ઞાનરૂપ ને આનંદરૂપ આત્માની પ્રાપ્તિમાં શાસ્ત્ર, યુક્તિ ને શ્રીસદ્દગુરુને ઉપદેશ પ્રમાણ [ છે,] અને અંતરમાં સિદ્ધ થયેલે પિતાને અનુભવ [ પણ ] પ્રમાણ છે.] ૪૭૪.
બંધાદિને (વિષયાનુરાગાદિને) અનુભવ પિતાને થાય છે એમ જણાવે છે –