________________
શ્રીશ કરાચાર્યનાં અષ્ટાદશ રત્ન.
बन्धो मोक्षश्च तृप्तिश्च चिन्तारोग्यक्षुधादयः । स्वेनैव वेद्या यज्ज्ञानं परेषामानुमानेकम् ॥ ४७५ ॥ વિષયાનુરાગ, વિષયાનુરાગના અભાવ અભિલાષાને અભાવ, ચિંતા, આરામ્ય અને ભૂખ આદિ પેાતાના [અનુભવ]વડેજ જાણવાયેાગ્ય [છે, ] બીજાને [ તેનુ] જે જ્ઞાન[તે] અનુમાનથી ઉપજેલુ [ છે. ] ૪૭૫,
શ્રીસદ્ગુરુના ઉપદેશના શ્રવણાવિડે શિષ્યે પેતે પેાતાના અનાનની નિવૃત્તિ કરવાની છે એમ કહે છેઃ
Whe
तटस्थता बोधयन्ति गुरवः श्रुतो यथा प्रज्ञयैव तरेद्विद्वानीश्वरानुगृहीतथा ॥ ४७६ ॥ જેમ શ્રુતિએ તટસ્થ રહીને ઉપદેશ કરે છે, [ તેમ ] સદ્ગુરુએ [ પશુ તટસ્થ રહીને અદ્વૈત બ્રહ્મના ઉપદેશ કરે છે, માટે વેદાંતશાસ્ત્રનાં પદ્માનેતથા તેના અને] જાણનાર ઈશ્વરના અનુગ્રડવાળી [ પેાતાની ] બુદ્ધિવડેજ [ આ અવિદ્યારૂપ સાગરને ] તરે. ૪૭૬.
મુમુનુએ પેશ્વાના પ્રયત્નડે આત્માને જાણીને તેમાં સ્થિતિ કરવી જોઇએ એમ કહે છે: स्वानुभूत्या स्वयं ज्ञात्वा स्वमात्मानमखण्डितम् । संसिद्धः सन्धुखःस्न निर्विकल्पात्मनाऽमनि ॥ ४७७ ॥ આત્માનો ભાવનાવડ પેાતે પેાતાના અખડિત અત્માના સાક્ષાત્કાર કરીનેઈતિને પામે [ થઇને તથાતેમાં મનવાળા ( થઇને ] સંકલ્પરહિતસ્વરૂપે આત્મામાં રહે. ૪૭૭.