________________
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રને. આ [જગત] આગળ સપજ હતું,” ઈત્યાદિ શ્રુતિઓવડે ને. સ્મૃતિઓ વડે [તને] સંભળાવ્યું છે, તથા [“જે આત્મા પાપરહિત છે,”ઇત્યાદિ] શ્રુતિએ વડે અને [તે આત્મા કદી પણ જન્મ પામતે નથી” ઈત્યાદિ] સ્મૃતિઓ વડે તેનું લક્ષણ [પણ તને સંભળાવ્યું છે.] ૧૦.
કહેલા સ્વરૂપનું સ્મરણ કરાવીને શરીરનું જડપણું, જાતિવાળાપણું, વંશવાળાપણું ને સંસ્કારવાળા પણ જણાવવા માટે તેની ઉપનિના પ્રકારનો ઉપદેશ કરે, એમ કહે છે –
लब्धपरमात्मलक्षणम्मृतये ब्रूयात् योऽसावाकाशनामा नाजरूपाभ्यामर्थीतरभूतोऽशरीरः । अस्थूलादिलक्षणोऽपहत. पात्रादिलक्षणच नः संसारधर्मैरनागंधितः ॥ ११ ॥
પરમાત્માના લક્ષણની સંસ્કૃતિને પામેલાતે શિષ્યને [આચાર્ય ] કહે “જે આ આકાશનામવાળે, નામરૂપથી ભિન્ન પદાર્થરૂપ, શરીરહિત, સ્થલ આદિથી ભિન્ન લક્ષણવાળે, અને પાપથી રહિત ઇત્યાદિ લક્ષણવાળો, સર્વ સંસારના ધર્મથી સંબંધ નહિ પામેલ. ૧૧.
જેમ પરમાત્મા શરીરાદિથી ભિન્ન છે, તેમ છવ પશુ સરીરાદિથી ભિન્ન છે, કેમકે શ્રુતમાં તે બંનેને અભેદ કહ્યા છે, એવા અભિપ્રાયથી આત્માનું સ્વરૂપ કહીને અનાત્માના સ્વભાવનું નિરૂપણ કરે છે –
यत्साक्षादपरोक्षाब्रह्म य मात्मा सर्वातरोऽष्टो द्रष्टा ऽभुत: भोताऽमतो मंताऽविशातो विज्ञाता नित्यविज्ञान