________________
શ્રીઉપદેશસહસ્ત્રી–ગરબંધ.
स्वरूपोऽनंतरोऽवाह्यो विज्ञानघन एव परिपूर्ण आकाशवदनंतशक्तिरात्मा सर्वस्याशनायादिवर्जित आविर्भावतिरोभाववर्जितश्च । स्वात्मविलक्षणयोनामरूपयोर्जगदीजभूतयोः स्वात्मस्थयोस्तत्त्वानन्यत्वाभ्यामनिर्वचनीययो: स्वसंवेद्ययोः सद्भावमात्रेणाचित्यशक्तित्वाद्वयाकतोऽव्याकृतयोः ॥ १२॥
જે સાક્ષાત્ અપક્ષ બ્રહ્મ [ છે.] જે આત્મા સર્વની અંતર [છે. તે] અદૃષ્ટ [છતાં] દ્રષ્ટા, શ્રવણને અવિષય [છતાં ] શ્રેતા, મનને અવિષય [છતાં ] મનન કરનાર, બુદ્ધિને વિ. ષય નહિ [ છતાં] જાણનાર, નિત્યવિજ્ઞાનસ્વરૂપવાળ, કાર્યથી ભિન્ન, કારણથી ભિન્ન, વિજ્ઞાનઘનજ, આકાશની પેઠે પરિપૂર્ણ, અનંતશક્તિવાળે, સર્વનું (સ્થાવરજંગમ સર્વ જગત્નું ) સ્વરૂપ, ભૂખ આદિથી રહિત, ને આવિર્ભાવ તથા તિભાવથી રહિત [છે. તે] પોતાના સ્વરૂપથી વિલક્ષણ, (જડ,) જગતના કારણરૂપ, પિતાના સ્વરૂપમાં રહેલ, તત્ત્વથી અનન્યપણુવડે સત્ય ને અસત્યથી વિલક્ષણ, પિતાના અનુભવના વિષયરૂપ, [અને] અપ્રકટ નામરૂપને સદ્દભાવમાત્રવડે અચિંત્યશક્તિપણથી પ્રકટ કરનાર [ 9 ] ૧૨.
એ આત્મામાં પ્રથમ આકાશ એવું નામ ને રૂપ કલ્પાય છે એમ કહે છે –
ते नामरूपेऽव्याकृते सती व्याक्रियमाणे तस्मादेतस्मादात्मन आकाशनामाकृती संवृत्ते । तथाऽऽकाशाख्यं भूतममेन प्रकारेण परमात्मनः संभूतं प्रसन्नादिव सलिलान्मलामव