________________
માઉપદેશસહસ્રી-ગધખધ.
૧૮૩
वाक्येनेति : स यदि पृच्छेत्कथं भिन्नजात्यन्वयसंस्कारं शरीरं कथं वाऽहं जात्यन्वयसंस्कारवर्जित इत्याचार्यों ब्रूयात् । शृणु सोम्य यथेदं शरीरं त्वत्तो भिन्नं भिन्नजात्यन्वयसंस्कारं त्वं च जात्यन्वय संस्कारवर्जित इत्युक्तवा तं स्मारयेत् स्मर्तुमर्हसि सोम्य परमात्मानं यथोक्तलक्षणं श्रावितोऽसि सदेव सोम्येदमग्र आसीदित्यादिश्रुतिभिः स्मृतिभिश्च लक्षणं च तस्य શ્રૃમિ: įાંમિશ્ર | શ્॰ ॥
,,
''
કેમ મિથ્યા ખેલ્યા ? · [ હું] બ્રાહ્મણના પુત્ર, આ વંશવાળા, બ્રહ્મચારી વા ગૃહસ્થ હતા, હમણાં પરમહુ સપરિવ્રાજક છું, ’ એ પ્રમાણે, ” જો તે કહેઃ- પ્રભા ! હું કેવી રીતે મિથ્યા મેલ્યું ? ” ઇતિ. તેના પ્રતિ આચાર્ય કહેઃ— જેથી તે [આત્માથી ] ભિન્ન જાતિ, વંશ ને સંસ્કારવાળા શરીરને જાતિ, વંશ ને સંસ્કારરહિત આત્મરૂપે [હું] બ્રાહ્મણના પુત્ર, આ વંશવાળા, ઇત્યાદ્રિ વાકયવડે જણાવ્યુ, ” ઇતિ, જો તે પૂછે:“ [ આત્માથી ] ભિન્ન જાતિ, વંશ ને સંસ્કારવાળું શરીર કેવી રીતે ? અથવા હું જાતિ, વંશ ને સંસ્કારથી રહિત કેવી રીતે ? ” ઇતિ. [ તેને ] આચાર્ય કહે:- સાંભળ, હે પ્રિયદર્શન ! જેવી રીતે આ શરીર તારાથી ભિન્ન જડતાવાળુ, જાતિવાળુ, વંશવાળું ને સંસ્કારવાળું [છે, ] અને તુ જાતિથી, વંશથી ને સારથી રહિત [છે, તે કહેવાય છે. ] ” એમ કહીને તેને [આગળ કહેલું] સ્મરણ કરાવે, “ હે પ્રિયદર્શન ! પૂર્વે કહેલા લક્ષણવાળા પરમાત્માનું [તુ] સ્મરણ કરવાને ચાગ્ય છે. · હૈ પ્રિયદર્શન !
'
,
,,