SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. તેમાં હું પિતાના કરેલા ધર્મ ને અધર્મને લીધે માળામાં પક્ષીની પેઠે પ્રવેશ પામેલે પુનઃ પુનઃ શરીરના વિનાશમાં ધર્મ ને અધર્મને લીધે બીજા શરીરમાં જઈશ, જેમ પૂર્વના માળાના નાશમાં પક્ષી બીજા માળામાં [જાય તેમ.] એવી રીતે જ હું અનાદિ સંસારમાં દેવ, મનુષ્યાદિ, પેટે ચાલનાર, ને નરકનાં સ્થાનમાં પિતાનાં કર્મોને લીધે મળેલા મળેલા શરીરને ત્યજતા [ ] ને નવા નવા અન્યને ગ્રહણ કરતે [છો] જન્મમરણના સંબં ધવાળા ચકમાં ઘડાઓના યંત્રની પેઠે પોતાના કર્મવડે ભમાવાતે ક્રમવડે આ શરીરને પામીને આ સંસારચકના બ્રમણથી કંટાળી ગયેલે સંસારચકના ભ્રમણની અત્યંતનિવૃત્તિમાટે ભગવાનને (આપશ્રીને) શરણે આવેલું છું. ઈતિ. તેથી હું નિત્યજ છું,] શરીરથી ભિન્ન [ છું,] પુરુષનાં વસ્ત્રોની પેઠે શરીરે આવે છે, અને જાય છે.” ઇતિ. [તેને આચાર્ય કહે –“સારું કહ્યું. યથાર્થ જાણે છે. ૯. તું આવા વિવેકવાળો છતાં તારામાં જે વર્ણ ને આશ્રમ આદિનું અભિમાન છે તે બ્રાંતિને લીધે છે, એમ કહી શિષ્યના પ્રશ્નને તથા તેના સમાધાનને કહે છે – . कथं मृषाऽवादीब्राह्मणपुत्रोऽदोऽन्वयो ब्रह्मचार्यासं गृहस्थो वेदानीमस्मि परमहंसपरिवाडिति स यदि ब्रूयाद्भ. गवन् कथमहं मृषाऽवादिषमिति । तं प्रति ब्रूयादाचार्यों यतस्त्वं भिन्नात्यन्वयसंस्कारं शरीरं जात्यन्वयसंस्कारवजिंतस्यात्मन: प्रत्यभिज्ञासीाह्मणपुत्रोऽदोन्वय इत्यादिना
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy