________________
શ્રી આત્મબોધ.
૧૪૯
તિવાળું મન, પાંચ કમંદ્રિય, પાંચ જ્ઞાનેંદ્રિયો, આકાશ, વાયુ, તેજ, જલ અને સ્થાવર જંગમ પ્રાણીઓને ધારણ કરનારી પૃથિવી ઉત્પન્ન થઈ છે. ૩િ૩.
હવે મુમુક્ષુએ પોતાના આત્મસ્વરૂપની નિરંતર કેવી ભાવના કરવી જોઈએ તે નીચેના ત્રણ લોકાર્યા કહે છે –
निर्गुणो निष्क्रियो नित्यो, निर्विकल्पो निरंजनः । निर्विकारो निराकारो, नित्यमुक्तोऽस्मि निर्मल: ॥३४॥
હું નિણ, અકિય, નિત્ય, નિવિકલ્પ, નિરંજન, નિવિકાર, નિરાકાર, નિત્યમુક્ત ને નિર્મલ છું.
|| હું સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી રહિત છું; હું શરીર, ઇંદ્રિય, પ્રાણ અને અંતઃકરણની ક્રિયાથી રહિત છું; ત્રણે કાલમાં રહેનારો છું; સર્વ પ્રકારના વિકલ્પથી રહિત છું; અવિદ્યારૂપ મેલી રાહક છુંકામક્રોધાદિ વિકારથી રહિત છું; આકારરહિત છું; નિયમુક્ત છું; અને પરમ પવિત્ર 1 ૩૪.
अहमाकाशवत्सर्वबाहिरंतर्गतोऽच्युतः । સા સમા , નિ: નિર્મોસ્ટ: આ રૂ .
હું આકાશની પેઠે સર્વની અંતર અને બહાર રહ્યા છે, અય્યત છું, સર્વદા સર્વેમાં સમભાવે રહ્યા છું, તથા શુદ્ધ, અસંગ, નિર્મલ ને અચલ છું.
હું આકાશની પેઠે સર્વ પ્રાણિપદાર્થોની અંતર ને બહાર વ્યાપીને રહ્યો છું, અવિનાશી છું, સર્વદા સર્વ પ્રાણિપદાર્થમાં એકરૂપે રહેલો છું, સર્વ પ્રકારના દોષથી રહિત છું, સિંગથી રહિત છું, અવિદ્યા અને તેનાં કાર્યોરૂપ મલોથી રહિત છું, અને સુસ્થિર છું. ૩૫.
नित्यशुद्धविमुक्तैकमखंडानंदमद्वयम् । सत्यं ज्ञानमनतं यत्, परं ब्रह्माहमेव तत् ॥ ३६ ॥