________________
૪
શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
अक्षुस्तन्मीलने किं भवति च सुतरां धीधियः किं प्रकाशे, तत्रैवाहं ततस्त्वं तदसि परमकं ज्योतिरस्मि प्रभोऽहम् ॥९५॥
""
cr
[‘દિવસમાં ને રાતમાં તારા વ્યવહાર સિદ્ધ કરનાર] તારા કયા પ્રકાશ [ છે ? તે તું] કહે, ” “ અહિં દિવસમાં સૂર્ય [ને] રાત્રિમાં ચંદ્ર ને દીપક આદિ [મારા પ્રકાશ છે. “ ભલે ] એમ હા, [ પણ ] સૂર્ય ને દીપક આદિને પ્રકાશવામાં તારા કયા પ્રકાશ છે ? ” “ નેત્ર, ” “ અને તેના ( નેત્રના ) વીચાવામાં [તારા ] કયે [ પ્રકાશ] છે ? ” “ સારી રીતે[ પ્રકાશનારી ] બુદ્ધિ...” “બુદ્ધિના પ્રકાશમાં કયા [ પ્રકાશ છે ?” (અહંકાર.) 2) તેમાં પણ [તારા કયા પ્રકાશ છે ?”] હું. ( આત્મા, ) ” “ તેથી તે [પ્રકાશરૂપ ] તુ છે, ” “ હે પ્રભો ! [તે] પરમપ્રકાશરૂપ હું છું.” ૯૫,
હુ
66
જીવન્મુક્તપુરુષના વ્યવહાર બાધિતાનુત્તિથી ચાલે છે એમ જણાવે છે:
कंचित्कालं स्थितः कौ पुनरिह भजते नैव देहादिसंघ, यावत्प्रारब्धभोगं कथमाप स सुखं चेष्टतेऽसंगबुद्धया । निर्द्वद्वो नित्यशुद्धो विगलितममनाहंकृतिर्नित्यतृप्ता, ब्रह्मानंदस्वरूपः स्थिरमतिरचलो निर्गताशेषमोहः ॥ ९६ ॥
તે [ જીવન્મુક્ત ] કેટલાક સમય પૃથિવીપર સ્થિત [છતાં પણ ] અહિં ( આ જગમાં) પુન: શરીરાદિના સમૂહમાં [આત્માની બુદ્ધિ] નથીજ કરતા, જ્યાંસુધી પ્રારબ્ધના ભાગ [ડાય ત્યાંસુધી ] કાઇ પણ [પ્રકાર] અસંગ [બ્રહ્મ હું છું