________________
munonur
બાશકી. પણ દશ્ય [ છે.] આમાં (આ સર્વ જડમાં) [સર્વને નિયંતા [] સાક્ષી [ આત્મા] દ્રષ્ટારૂપજ [છે.] તે એવી રીતે (અન્ય જડની પેઠે) દુહ્ય નથી થતું. .
પિતાના શ્રીસદ્દગુસ્ના ઉપદેશમાં વિશ્વાસ રાખી, જવભાવને બાધ કરી, આત્મસ્વરૂપનું અનુસંધાન કરવું એમ કહે છે – रज्ज्वज्ञानाद्भुजंगस्तदुपरि सहसा भाति मम्दान्धकारे, स्वात्माज्ञानात्तथासौ भृशमसुखमभूदात्मनो जीवभावः । आप्तोत्याहिभ्रमान्ते स च खलु विदिता रज्जुरेका तथाहं; कूटस्थो नैव जीवो निजगुरुवचसा साक्षीभूतः शिवोऽहम् ॥१४॥
1 [જેમ] મંદ અંધકારમાં દેરડીના અજ્ઞાનથી તે ઉપર (તે દોરડીની જગાએ) સહસા સર્પ પ્રતીત થાય છે, તેમ પિતાના આત્માના અજ્ઞાનથી આત્માને આ અત્યંત દુઃખરૂપ છવભાવ [ પ્રતીત થાય છે. [જેમ] પ્રામાણિક પુરુષ ]ના વચનવડે સર્પની બ્રાંતિ નિવૃત્ત થયે તે સર્પ જ નક્કી જાણેલી એક દેરડીરૂપ [થાય છે, તેમ પિતાના સદ્ગુરુના વચનવડે[જીવપણની ભ્રાંતિની નિવૃત્તિ થયે] હું જીવ નથી જ, હું સાક્ષરૂપ, વિકારરહિત નિ મંગલરૂપ [છું, એમ અનુભવાય છે.]૯૪.
હવે પ્રશ્રનેત્તરરૂપે જીવન્મુક્તના પરમતિસ્વરૂપના અનુભવનું વર્ણન કરે છે – किं ज्योतिस्ते वदस्वाहनि रविरिह में चंद्रदीपादि रात्री स्थादेवं भानुदीप्रादिकपरिकलने किं तव ज्योतिस्ति ।।