________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન.
હવે તે છેવન્મુક્તને નિશ્ચય દેખાડે છે – नों देहो नेद्रियाणि क्षरमतिचपलं नो मनो नैव बुद्धिः, प्राणो नैवाहमस्मीत्यखिलजडमिदं वस्तुजातं कथं स्याम् । नाहंकारो न दारागृहसुतसुजनक्षेत्रवित्तादिदूरं, साक्षी चित्प्रत्यगात्मा निखिलजगदधिष्ठानभूतः शिवोऽहम् ॥९२
હિં સ્થલશરીર નથી, ઇન્દ્રિયે નથી, વિનાશી [] અતિચપલ મન નથી, બુદ્ધિ પણ નથી, ને] પ્રાણ પણ નથી. એવી રીતે આ સમગ્ર જડ વસ્તુને સમૂહ [ હું] કેમ હોઈ શકું? [ હું] અહંકાર નથી, સ્ત્રી, ઘર, પુત્ર, સજ્જન, ક્ષેત્ર ને દ્રવ્યાદિ [જે આત્માની અપેક્ષાએ દૂર [રહેલાં છે તે હું] નથી, [પરંતુ આ સર્વે જડ વસ્તુને] સાક્ષી, ચેતનરૂપ, અંતરાત્મા, સર્વ જગતના અધિષ્ઠાનરૂપ [ ] કલ્યાણરૂપ હું [છું.] (ર.
આત્માનું વાસ્તવિક દ્રષ્ટાપણું સિદ્ધ કરી બતાવે છે -- दृश्यं यद्रूपमेतद्भवति च विशदं नीलपीताद्यनेकं, सर्वस्यैतस्य दृग्वै स्फुरदनुभवतो लोचनं चैकरूपं । तददृश्यं मानसं दृक् परिणतविषयाकारधीवृत्तयोऽपि, दृश्या दृग्गूप एव प्रभुरिह स तथा दृश्यते नैव साक्षी ॥१३॥ | દુષ્ટિના વિષયરૂપ આ રૂપ જે આસમાની ને પીળું આદિ અનેક [છે,]ને સ્પષ્ટ જણાય છે, આ સર્વના દ્રષ્ટારૂપ સ્પષ્ટ જણાતા અનુભવથી નેત્ર [ ,] અને તે [નેત્ર] એકરૂપ છે.] તે [નેત્ર] દુશ્ય [] મન દ્રષ્ટા [છે. તે મન દુશ્ય ને બુદ્ધિ દ્રષ્ટા છે.] વિષને આકારે પરિણામ પામેલી બુદ્ધિની વૃત્તિઓ