________________
શીતકી .
.
૬૬૧
विद्युत्पुंजोऽग्निसंघोऽप्युडुगणविततिर्भासयेरिक परेशं, . ज्योतिः शान्तं ह्यनन्तं कविमजममरं शाश्वतं जन्मशून्यम् ॥१०॥
ભિન્ન ગતિવાળા જે પૃથિવી, જલ, પવન, સૂર્ય ને ચંદ્ર આદિ [ પદાર્થો છે તે] જે ચેતનઘન, એક [ને] પ્રકાશેલા[આત્મા]ની પછી તેના પ્રકાશવડેજ પ્રકાશે છે, ને તેમાં રહે છે, [તે] પરમેશ્વર, શાંત, પ્રકાશરૂપ, અંતરહિત, સર્વજ્ઞ, અનાદિ, અવિનાશી, સનાતન ને જન્મરહિતને શું વીજળીને સમૂહ, અગ્નિને સમૂહ, ને તારાગણને વિસ્તાર પ્રકાશી શકે? [ નજ પ્રકાશી શકે. ૯૦.
આમાના અનુભવવડે જીવન્મુક્તિ ને વિદેહમુક્તિ થાય છે એમ કહે છે -- तब्रह्मैवाहमस्मीत्यनुभव उदितो यस्य कस्यापि चेद्वै, पुंसः श्रीसद्गुरु गामतुलिनकरुगापूरीयूषदृष्टया । जीवन्मुक्तः स एव भ्राविधुरमना निर्गतेनाद्युपाधौ, नित्यानंदकधाम प्रविशति परमं नष्टसंदेहवृत्तिः ॥ ९१ ॥
જે કઈ પણ પુરુષને શ્રીસદગુરુની અપાર કૃપાથી ભરેલી અમૃતદૃષ્ટિવડે તે બ્રહ્નાજ હું છું આ અનુભવ જે ઉદય થયે તે [તે] બ્રાંતિરહિત મનવાળો [] સંશયરહિત વૃત્તિવાળે [ થઈ ] જીવન્મુક્ત [ થાય છે.] તે જીવન્મુક્ત ]જ [પિતાના પ્રારબ્ધની સમાપ્તિ થયે] અનાદિ ઉપાધિરૂપ [ અવિદ્યાની ]. નિવૃત્તિ થવાથી ઉપાધિરહિત, અવિનાશી, આનંદરૂપ ને એકરૂપમાં પ્રવેશ કરે છે. ૯૧.