________________
બીશકી. એવી ] બુદ્ધિવડે દ્વતથી રહિત, નિત્યપવિત્ર, અત્યંત ગળી ગયેલી મમતા તથા અહંતાવાળે, નિત્યવ્રત, પૂણેનંદસ્વરૂપ, [ બ્રામાં ] સ્થિરબુદ્ધિવાળ, અચલ [ ] સર્વ મેહથી રહિત [ થયે છત] સુખપૂર્વક વિચારે છે. ૯૬.
આત્મજ્ઞાનવડે માયાની આત્યંતિક નિવૃત્તિ થાય છે એમ કહે છે - जीवात्मब्रह्मभेदं दलयति सहसा यत्प्रकाशैकरूपं, विज्ञानं तच्च बुद्धौ समुदितमतुलं यस्य पुंसः पवित्रम् । माया तेनैव तस्य क्षयमुपगमिता संसृते: कारणं या, नष्टा सा कार्यकर्ती पुनरपि भविता नैव विज्ञानमात्रात् ॥९७॥
કેવલ પ્રકાશરૂપવાળું જે વિજ્ઞાન તુરત (પિતાની ઉત્પત્તિની સાથે) જીવાત્માના ને બ્રહ્મના ભેદને નાશ કરે છે, તે પવિત્ર ને ઉપમારહિત [ વિજ્ઞાન] જે પુરુષની બુદ્ધિમાં સારી રીતે ઉદય પામ્યું તેને સંસારનું કારણ જે માયા [તે માયા] તેવટેજ (વિજ્ઞાન વડેજ] નાશ પામેલી [થાય છે.] વિજ્ઞાનમાત્રથી નાશ પામેલી તે [માયા] પુન: [ કદી પણ ભ્રાંતિરૂ૫] કાર્ય કરનારી નથી જ થતી. ૯૭.
જીવમુક્ત કેવી રીતે આ જગતને ત્યાગ કરે છે તે દષ્ટાંત આપીને સમજે છે -- विश्वं नेति प्रमाणाद्विगलितजगदाकारभानस्त्यजेदै, पीत्वा यत्फलांभस्त्यजाते च सुतरां तत्फलं सौरभात्यम् । सम्यक्सपियनैकामृतसुखकवलास्वादपूर्णों दासी, शात्वा निःसारमेवं जगदाखिलमिदं स्वप्रमः शांतचि८॥