________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના,
પરમાનંદરૂપ, ઉપદેશ કરનારા, નિયંતા, વ્યાપક ને સ લેાકેાના કારણરૂપ તે શ્રીહરિને હું નમું છું.
આ વિશ્વમાં એ પ્રકારની વસ્તુઓ છે, આત્મા (ચેતન) તે અનાત્મા. (જડ.) તેમાં આત્મા એ પ્રકારના છે, જીવાત્મા તે પરમાભા. શુદ્ધજીવાત્મા તે અશુદ્ઘજીવાત્મા એમ જીવાત્માના એ પ્રકાર છે, અને શુદ્ધશ્વર તે અશુદ્ધશ્વર એમ પરમાત્માના એ પ્રકાર છે. અવિદ્યારૂપ ઉપાધિરહિત અવિકારી ચેતન શુદ્ઘજીવાત્મા કહેવાય છે, અને અવિદ્યારૂપ ઉપાધિસહિત ચેતન અશુદ્ઘજીવાત્મા કહેવાય છે. માયારૂપ ઉપાધિરહિત વિશુદ્ધવ્યાપક ચેતન શુઈશ્વર વા નિર્ગુણબ્રહ્મ કહેવાય છે, અને માયારૂપ ઉપાધિસહિત ચેતન અશુદ્ધશ્વિર વા સગુણબ્રહ્મ કહેવાય છે. અવિદ્યારૂપ ને માયારૂપ ઉપાધિથી ચેતનમાં જીવ તે ઈશ્વર એવા ભેદવ્યવહાર થાય છે. શુદ્ઘજીવાત્મા ને શુદ્ધઈશ્વર કેવલ ચેતનરૂપ હોવાથી તેમને ભેદ નથી, પણ અભેદ છે. અનાત્મવસ્તુએના મુખ્ય ત્રણ પ્રકાર છે, કારણશરીર, સૂક્ષ્મશરીર ને સ્થૂલશરીર.
આત્મા તે અનાત્મા એ
૩૩૦
બંને પરસ્પર વિલક્ષણસ્વભાવવાળા હાવાથી પ્રકાશ તે અંધકારની પેઠે અત્યંત ભિન્ન છે. તે અંતેના અવિવેકથી જીવાત્માને બંધને અનુભવ થાય છે, તે તે બંનેના યથા વિવેકથી જીવાત્માને મેક્ષના અનુભવ થાય છે.
શ્લોકમાંના અન્હેં (હું) આ શબ્દવડે કારણાદિ ત્રણ શરીરસહિત જીવાત્મા જાણવા. તે અશુદ્ધજીવાત્મા અલ્પેન, અલ્પશક્તિમાન, પરતંત્ર તે દુઃખી હોવાથી સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સ્વતંત્ર તે સુખી અશુઈશ્વરથી કનિષ્ઠ છે. કનિષ્ઠે હોય તેણે પાતાનાથી જે શ્રેષ્ડ