________________
શ્રીઅપરાક્ષાનુભૂતિ.
૩૨૯
એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસા ને પરિવાજ કાના આચાર્ય શ્રીશંકરાચાયજીએ રચેલા વાક્યવૃત્તિનામના પ્રક રણુગ્રંથરૂપ ચાદમા રત્નની ભાવાદીપિકાનામની ગુજરાતીભાષાની ટીકા પૂરી થઈ. ૧૪.
।। શ્રીગવરક્ષાનુભૂતિ ॥ ભાવાથદીપિકાટીકાસહિત.
મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા. ઢાહરા.
બ્રહ્મ-શિનું ધ્યાન ધરી, વંદી સદ્ગુરુ—પાય; અપરાક્ષાનુભૂતિ–ટીકા, ગુર્જગિરા લખાય.
૧
સટ્રૂપ, ચિદ્રૂપ ને આનંદરૂપ બ્રહ્મ અપરાક્ષાનુભૂતિ–અપરાક્ષાનુભવકહેવાય છે. અપરાક્ષાનુભૂતિની અભેદભાવે પ્રાપ્તિ થવાથી મનુષ્યના હૃદયમાંથી સર્વ અનની નિઃશેષ નિવ્રુત્તિ થઇ તેના હૃદયમાં પરમાનંદના આવિર્ભાવ થાય છે. બ્રહ્મના નિરૂપણુરૂપ આ ગ્રંથની નિર્વિઘ્ને સમાપ્તિ થવા પોતાના ઇષ્ટદેવના અનુસંધાનરૂપ મંગલ મનમાં કરીને શિષ્યાને શીખામણુ દેવામાટે તે મંગલ ગ્રંથના આરંભમાં મૂકે છે:ॐ । श्रीहरिं परमानंदमुपदेष्टारमीश्वरम् । व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम् ॥ १ ॥