________________
ચેાગ્યતાએ પહાંચાડે તે તેમને આ દુ:ખમય જણાતા સંસાર પરમસુખમય પ્રતીત થાય, ને આ મર્હલેાકજ તેમને પરમાત્માના પરમધામરૂપ પ્રતીત થાય.
આ અષ્ટાદેશરત્નાના કર્તા પૂજ્યચરણુ શ્રીશ કરભગવાનનુ` સક્ષિપ્ત જીવનચરિત્ર પણ આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે, તેમાંથી પણ મુમુક્ષુ મનુષ્યને ઘણા ઉપયેાગી ખાધ મળવાના સંભવ છે.
આ અષ્ટાદેશરત્નાના પ્રત્યેક કઠિન શ્લેાકપર શબ્દાર્થતી પછી કઠિનતાના પ્રમાણમાં વિવેચન આપવામાં આવ્યું છે. શબ્દાર્થમાં જે શબ્દ કે શબ્દો આવા [ ] ચતુષ્ઠાણુજેવા ચિહ્નમાં મૂકવામાં આવ્યા છે, તે શબ્દો મૂલમાં નથી, પશુ અર્થને સ્પષ્ટ કરવામાટે વધારવામાં આવ્યા છે એમ સમજવું. તે જે શબ્દ કે શબ્દો આવા ) અર્ધચંદ્રજેવા ચિહ્નમાં મૂકવામાં આવેલ છે તે આગળના
(
'૬ના પર્યાયરૂપ કે સ્પષ્ટીકરણરૂપ છે એમ સમજવુ. સ્મૃતિ,
નાશ્રમ, બીલખા,
સ૰ ૧૯૭૧ માગશર સુદિ ૧૧ શનિ.