SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. संसर्गे वा विशिष्टो वा वाक्यार्थो नात्र संमतः । અવન્ટેજ સત્યેન વાચાયો વિદુષી મત: || ૩૮ ॥ અહિ' સંસગ અથવા વિશિષ્ટ વાયા [ પણ ] અખંડૈકરસપણાવડે વાકયને અર્થ માનેલે [ છે. ] ૩૧૮ સંમત નથી, વિદ્વાનને પદાર્થાના પર “તત્ત્વમસિ”આ મહાવાક્યમાં બે કે વધારે ભિન્ન સ્પર કાઇ પ્રકારના વાસ્તવિક સંબંધ ન હોવાથી આ મહાવાક્યને અ સંસર્ગરૂપ નથી થતા, તેમજ આ મહાવાકયમાંનાં એ પદામાંનું એક વાસ્તવિક વિશેષણ ને ખીજું વાસ્તવિક વિશેષ્ય ન હોવાથી આ મહાવાક્યના અર્થે વિશિષ્ટરૂપ ( વિશેષણવાળારૂપ ) પણ નથી થતા, પરંતુ બંને દેના અ અખંડ તે એકરસ ચેતનને એધન કરનારા હોવાથી મહાવાક્યતે। તાદાત્મ્યરૂપ અર્થ વિદ્વાનેએ સ્વીકારેલા છે. ૩૮. હવે વિદ્વાનેાના સંમતપણાવડે કહેલા અનેજ સ્પષ્ટ કરે છેઃ-~~ प्रत्यग्बोधो य आभाति सोऽद्वयानन्दलक्षणः । अद्वयानन्दरूपश्च प्रत्यग्बोधैकलक्षणः ॥ ३९ ॥ જે પ્રત્યઐાધ પ્રતીત થાય છે તે અયાનંદલક્ષણવાળા [છે,] અને અચાનંદરૂપ પ્રત્યધરૂપલક્ષણવાળેાજ [છે.] અંતઃકરણરૂપ ઉપાધિવડે અંતરાત્મપણાને પામેલું જે ચેતન સ્ત્યપદના લક્ષ્યપાવડે પેાતાની મેળે પ્રકાશે છે, તે ચેતન અયાનંદસ્વરૂપ—તપદના લક્ષ્યારૂપ-છે, અને અયાનંદસ્વરૂપવાળુ જે ચેતન તત્પદના લક્ષ્યપણુાવડે પેાતાની મેળે પ્રકાશે છે તે અંતઃકરણરૂપે ઉપાધિવડે અંતરાત્મપણાને પામેલું જે ચેતન ત્સંપદના લક્ષ્યા રૂપ છે તેજ છે. તેના સ્વરૂપમાં ઉપાધિથીજ માત્ર ભેદ પ્રતીત થાય છે,
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy