________________
મ
નાનની અનુમતિ માગી, પેાતાના નગરભણી પ્રયાણ કર્યું.
પછી આચાર્યમગવાન પોતના ખ્યિાસહિત અદ્વૈતમતના પ્રસાર કરવા ામેશ્વરભણી વિદાય થયા. આ વેલા મુધન્વાનામના રાજા પણ આચાર્ય ભગવાની સાથે હતા. માર્ગમાં કેટલાક શાકતાને અદ્વૈતમતને ઉપદેશ કરી સન્માર્ગમાં આણ્યા. પછી રામેશ્વરથી તેઓશ્રી ફ્રાંચીનગરમાં ( કેાંજેવરમમાં) પધાર્યાં. રામેશ્વરથી કાંચીમાં આવતાં માર્ગમાં ઘણા અધિકારી જતેને અદ્વૈતામૃતનુ આસ્વાદન કરાવ્યું. પશ્ચાત્ લેાકેાના ઉપર કૃપાની વૃષ્ટિ કરતા કરતા આચાર્ય ભગવાન્ કર્ણાટકમાં પધાર્યાં. આચાર્ય ભગવાનનું આગમન સાંભળી કાપાલિકાને મહંત ફ્રેંકચ તેઓશ્રીની સમીપ આવ્હે, ને તે તેઓશ્રીને કહેવા લાગ્યો ૬:—“ તમે ઉસ્મ ધારણ કરા છે તે ચેગ્ય કરેા છે!, પણ માણસના માથાની પવિત્ર ખેપરીને બદલે તમે અપવિત્ર ખપર શામાટે પાસે રાખા છે ? તે ભૈ વતી ઉપારન કેમ કરતા નથી ?” . તેનાં આવાં અયોગ્ય વયને સાંળી સુધન્વારાજાએ પોતાના અધિકારીઓદ્રારા તેને ખેલતા બધ કરી દૂર જતા રહેવાની આજ્ઞા કરી. આથી કૈંકચને બહુ ક્રોધ ચઢયા. પછી પોતાના સ્થાનપર જઇને તેણે ઘણા કાપાલિકાને ઉકેરી હથીય્યર બનાવી સુધન્વારાજાની સામે લઢવામાટે તથા આચાર્ય ભગવાન ને તેમની સાથેના સન્યાસીનેા તથા બ્રાહ્મણને વિનાશ કરવામાટે મેકલ્યા. સુધન્વારાજાનુ ને કાપાલિકાનું પરસ્પર યુદ્ધ થતાં તે યુદ્ધમાં ઘણા કાપાલિકાના નાશ થયા, કેટલાક કાપાલિકા આચાર્યભગવાનના હુંકારવડે તેમની પાપમય પ્રવૃત્તિથી બળને ભસ્મ થઇ ગયા, તે કેટલાક કાપાલિકા ભય પામીને નાસી ગયા. પેાતાના પક્ષના કાપાલિકાને વિનાશ તથા પરાજય થયાનુ જાગી આચાર્યભગવાને પોતાનું સામર્થ્ય દેખાડવામાટે ફ્રેંચે અન્ય પ્રયત્ન કર્યાં. મનુષ્યના મથાની ખાપરી હાથમાં લઈ તેણે ભૈરવનું