________________
થીયારાચાર્યનાં અાધા ને.
पुण्येनानन्वागतं पापेनात्र स्तेनोऽस्तेन इत्यादिना ॥२०॥ . - કર્મના અને તેનાં સાધને ય પવીત આદિના પરમાત્માના અભેદજ્ઞાનના વિરુદ્ધપણાથી સંસારીઓનેજ (જાતિ આદિના અભિમાનવાળાનેજ) કર્મો અને તેનાં સાધને યજ્ઞોપવીત આદિ વિધાન કરાય છે, પરમાત્માને (અભેદદશીને) નહિ. ભદદર્શનમાત્રવડેજ [સંસારીનું ] તેથી (પરમાત્માથી) ભિન્નપણું છે.] જે કરવાયેગ્ય કર્મી નિવૃત્ત કરવાને ઇચ્છિત ન હતી તે કર્મના સાધનના સંબંધવિનાના અને કર્મમાં નિમિત્તરૂપ જાતિ ને આશ્રમ આદિના સંબંધવિનાના પરમાત્માનું આત્માની જ સાથે અભેદજ્ઞાન “તે આત્મા [ છે,] તે તું છે, ઈત્યાદિ નિશ્ચિતરૂપવાળાં વાવડે ન કહેત, અને “[તે ભેદજ્ઞાની મૃત્યુથી મૃત્યુને પામે છે,”ઈત્યાદિ વાવડે] ભેદજ્ઞાનની નિંદા ન કહેત. “બ્રહ્મવેત્તાને આ નિત્ય મહિમા [છે,]” “પુણ્યની સાથે નહિ સંબંધ પામેલાને” [ તથા ] પાપની સાથે નહિ સંબંધ પામેલાને,” “અહિં ચેર અર” [ થાય છે, ] ઈત્યાદિવડે [શ્રુતિ પરમાત્માને કર્મો તથા તેનાં ફલેના સંબંધવિનાના પણ ન કહેત.] ૨૦.
કહેલાં વાકનું ક્રમવડે તાત્પર્ય કહે છે
कर्मासंबंधरूपत्वं कर्मनिमित्तवर्णाद्यसंबंधतां च नाभ्यधास्यत्कर्माणि च कर्मसाधनानि च यज्ञोपवीतादीनि यद्यपरित्याजयिषितानि तस्मात्ससाधनं कर्म परित्यक्तव्यं मुमुक्षणा परमात्मामेददर्शनविरोधादात्मा च परम एव प्रतिपत्तव्यो