________________
શ્રીપાલકસ ગબધ
vw5/www
यथाश्रुत्युक्तलक्षणः। स यदि ब्रूयात् भगवन्दह्यमाने छिद्य: माने वा देहे प्रत्यक्षा वेदनाऽशनायादिनिमित्तं च प्रत्यक्षं दुःखं मम परश्वात्माऽयमात्माऽपहतपाप्मा विरजो विमृत्युविशोकोऽविजिघत्सोऽपिपास:सर्वसंसारधर्मविवर्जितः श्रूयते सर्वश्रुतिस्मृतिषु कथं तद्विलक्षणोऽनेकसंसारधर्मसंयुक्तः परमात्मानमात्मत्वेन मां च संसारिणं परमात्मत्वेनाग्निमिव शीतत्वेन प्रतिसंपद्येयम् । संसारी च सन्सर्वाभ्युदयनि:श्रेयससाधनेऽधिकृतोऽभ्युदयनिःश्रेयससाधनानि कर्माणि तत्साधनार्थादीनि यज्ञोपवीतादीनि कथं परित्यजेयमिति तं प्रति ब्रूयाद्यदवोचो दह्यमाने छिद्यमाने वा देहे प्रत्यक्षा वेदनोपलभ्यते ममेति ॥ २१ ॥
[ આત્માના ] કર્મના અસંબંધરૂપપણને તથા કર્મના નિમિત્તરૂપ વર્ણ આદિના સંબંધ પણને [પણ શ્રુતિ] ન કહેત. કર્મ તથા યજ્ઞોપવીત આદિ કર્મનાં સાધને જે પરિત્યાગ કરાવવાને ઇચ્છિત ન હોત તે [ શ્રુતિ એ સર્વ ન કહેત.] તેથી સાધનસહિત કર્મ પરમાત્માના અભેદજ્ઞાનના વિરોધથી મુમુક્ષુએ પરિત્યાગ કરવાગ્ય [છે, ] અને આત્મા શ્રુતિમાં કહેલાં લક્ષણવાળે પરમ આત્મા જ જાણ જોઈએ.” તે જે કહે –“હે ભગવન! શરીર બળવાથી વા છેદાવાથી પ્રત્યક્ષ વેદના અને ભૂખ આદિ નિમિત્તવાળું પ્રત્યક્ષદુઃખ મને [થાય છે, ] અને પરમાત્મા
આ આત્મા પાપરહિત, રજોગુણરહિત, મયુરહિત, શકરંહિત, ભૂળરહિત, તરસરહિત [+] સર્વ સંસારર્મથી અત્યંત રહિત