________________
૫૧૮
શ્રી શંકરાચાર્યનાં અછાદશ રત્નો.
બહારને બહારના વિષયેના ચિંતન) નિરાધ કરવાથી અંતઃકરણની નિર્મલતા, અંત:કરણની નિર્મલતાથી બ્રહ્મથી અભિન્ન આત્માને સાક્ષાત્કાર, ને તેના દઢ સાક્ષાત્કારથી સંસારૂપ બંધને નાશ [થાય છે, આવી રીતે] બહારને બહારના વિષયેના ચિંતન) નિરોધ મેક્ષને ઉપાય (છે.] ૩૩૫.
વિવેકી પુરુષ બહારના વિષયનું ચિંતન કરતા નથી એમ જણાવે છે – कः पण्डित: सन्सदसद्विवेकी, श्रुतिप्रमाण: परमार्थदर्शी। जानन्हि कुर्यादसतोऽवलम्ब, स्वपातहेतो: शिशुवन्मुमुक्षुः ॥३३६॥
સત્ય તથા મિથ્યાને સમજનાર, ઉપનિષદોને જાણનાર બ્રહ્મવેત્તા, સૂક્ષ્મ અર્થનું અવલોકન કરવામાં સમર્થ, નેિ મેક્ષની ઈરછાવાળે છતાં પિતાની અધોગતિના કારણરૂપ મિથ્યાવિષયોને જાણો છો કે [વિવેકી પુરુષ અવિવકીની પેઠે [તેનું બહારના વિષયોનું અવલંબન કરે? ૩૩૬. . દેહાદિમાં આસક્તિનો ને મુક્તિને વિરોધ દેખાડે છે – देहादिसंसक्तिमतो न मुक्तिर्मुक्तस्य देहाद्यभिमत्यभावः । सुप्तस्य नो जागरणं न जाग्रत:, स्वप्नस्तयोभिन्नगुणाश्रयत्वात्
| ૨૩૭ / તે બંનેના (જાગ્રત ને સ્વમના તથા મુક્તિ ને દેહા ભિમાનના) વિપરીતધર્મના આશ્રયપણાથી જેિમ] સ્વપ્નવાળાને જાગ્રત નથી, ]િ જાગેલાને સ્વપ્ન નથી, તેમણે દેહાદિમાં આસક્તિવાળાને મુક્તિ નથી, ને મુક્તને દેહાદિમાં અભિમાનને અભાવ [છે.] ૩૩૭.