________________
શ્રીવિવેકચૂડામણિ.
૫૧
હવે મુક્ત પુરુષનું લક્ષણ કહે છે – अन्तर्बहिः स्वं स्थिरजङ्गमेषु, ज्ञात्वाऽऽत्मनाऽधारतया विलोक्य। स्यक्ताखिलापाधिरखण्डरूपः, पूर्णात्मना यः स्थित एष मुक्तः
જેણે: વિવેકવડે ] સમગ્ર ઉપાધિને ત્યાગ કર્યો છે એ, નિ] અખંડસ્વરૂપવાળે જે [પુરુષ ] સ્થાવરામાં ને જંગમોમાં અંતર ને બહાર પિતાને જાણીને [તથા વિવેકવાળા અંતકરણથી [તે સર્વના ] અધિષ્ઠાનપણા વડે [ પિતાને છે નક્કી કરીને અપરિચ્છિન્નરૂપે રહે છે આ [પુરુષ ] મુક્ત [છે.] ૩૩૮. - સમભાવની શ્રેષ્ઠતા જણાવે છે – सर्वात्मता बन्धविमुक्तिहेतुः, सर्वात्मभावान्न परोऽस्ति कश्चित् । दृश्याग्रहे सत्युपपद्यतेऽसौ, सर्वात्मभावोऽस्य सदाऽऽत्मनिष्ठया
| ૨૧ I * સર્વાત્મભાવ બંધમાંથી મોકળા થવાનું સાધન [છે.] . સર્વાત્મભાવથી ભિન્ન મિક્ષનું બીજું કંઈ [સાધન નથી. સર્વદા આત્મનિષ્ઠાવડે દશ્યનું અગ્રહણ થવાથી આઈપુરુષ)ને આ સર્વાત્મભાવ પ્રાપ્ત થાય છે. ૩૩૯
કયા ઉપાયથી દૃશ્યનું અગ્રહણ થાય તે કહે છે – दृश्यस्याग्रहणं कथं तु घटते देहात्मना तिष्ठतो, . वाह्यार्थानुभवप्रसक्तमनलस्तत्तक्रिया: कुर्वतः। संन्यस्ताखिलकर्मधर्मविषयैर्नित्यात्मनिष्ठापरैस्तत्त्वज्ञः करणीयमात्मनि सदानन्देच्छुभिर्यत्नतः ॥३४०॥