________________
પર૦
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. દેહરૂપે રહેનારાને, બહારના પદાર્થોના અનુભવમાં બહુ આસક્ત મનવાળાને, [અને બહારના પદાર્થોમાટે ] તે તે કર્મો કરનારાઓને દ્રશ્યનું અગ્રહણ કેવી રીતે સંભવી શકે ? નિજ સંભવી શકે, તેથી] જેણે [વર્ણાશ્રમના સર્વ ધર્મો, [વિહિત ને નિષિદ્ધ કર્મો, ને શબ્દાદિ વિષયને પરિત્યાગ કર્યો છે એવા, નિત્યરૂપ આત્મામાં અંતઃકરણની સ્થિરતા રાખવામાં તત્પર, બ્રહ્મને જાણનારા, [અને] અખંડાનંદને ઈચ્છનારાપુરુષ એ નથી [પોતાના) અંતઃકરણમાં [દશ્યનું અગ્રહણ કરવું જોઈએ. ૩૪૦.
માત્ર કર્મના ત્યાગથી દશ્યનું અગ્રહણ થઈ શકતું નથી, પણ પિતાના અંતઃકરણને બ્રહ્મમાં એકાગ્ર કરવાની અગત્ય છે એમ જણાવે છે –
सर्वात्मसिद्धये भिक्षोः कृतश्रवणकर्मणः । समाधिं विधात्येषा शान्तो दान्त इति श्रुतिः ॥३४१॥
વેદાંતના શ્રવણરૂપ કર્મ જેણે કર્યું છે એવા સંન્યાસીને સર્વાત્મભાવની સિદ્ધિ માટે રાતે રાત:” (“રાંત ઢાંત ફાતહતસક્ષુ: શ્રદ્ધાશ્વત: તમારો મૂarSSારરક્ષા પર છે ” –શમાળે, દમવાળે, ઉપરતિવાળે, સહનશીલ ને એકાગ્રચિત્તાવાળે થઈ અંતઃકરણમાંજ આત્માને અનુભવે.) ( શમવાળ ને દમવાળો ) આ પ્રતિ [બ્રહ્મમાં ચિત્તાની એકાગ્રતાનું વિધાન કરે છે. ૩૪૧.