________________
૫૬9
શ્રીવિવેકચૂડામણિ, દષ્ટાંતથી સિદ્ધ થયેલા અર્થને ગ્રહણ કરાવે છે –
यतिरसदनुसन्धि बन्धहेतुं विहाय, स्वयमयमस्मात्यात्मदृष्टयैव तिष्ठेत् । सुखयति ननु निष्ठा ब्रह्मणि स्वानुभूत्या,. हरति परमविद्याकार्यदु:खं प्रतीतम् ॥ ३३३॥ મિક્ષને માટે) યત્ન કરનાર પુરુષ બંધના કારણરૂપ દેહાદિ મિથ્થાનું અનુસંધાન મૂકી દઈને આ સાક્ષી હિી છું આવી આત્મદષ્ટિવડેજ રહે. બ્રહ્મમાં પિતાના અનુભવવડે સ્થિરતા અવશ્ય સુખ આપે છે, [અને] પ્રતીત થતા અવિ ઘાના કાર્ય દુઃખને નિઃશેષ દૂર કરે છે. ૩૩૩.
બહારના વિષયોનું અનુસંધાન ત્યજીને આત્માનું અનુસંધાન કરવાને ઉપદેશ કરે છે – बाह्यानुसन्धिः परिवर्धयेत्फलं, दुर्वासनामेव ततस्ततोऽधिकाम् । ज्ञात्वा विवेकैः परिहत्य बाह्य, स्वात्मानुसान्धं विदधीत नित्यम्
| | ૨૩s | બહારના [વિષયેનું સ્મરણ તેથી તેથી (આગળનાથી ઉત્તરોત્તર) અધિક દુર્વાસનારૂપ ફલની જ વધારે વૃદ્ધિ કરે છે, ને તેથી દુઃખની પ્રાપ્તિ થાય છે, આમ વિવેવડે જાણને બહારના વિષયેને] પરિત્યાગ કરી મુમુક્ષુએ પિતાના આત્માનું ચિંતન નિરંતર કરવું. ૩૩૪.
બહારના વિષયનું ચિંતન રોકવાથી થનારું ફલ કહે છે – 'बाह्य निरुद्ध मनस: प्रसन्नता, मनःप्रसादे परमात्मदर्शनम् ।
तस्मिन्सुदृष्टे भवबन्धनाशो, बहिनिरोधः पदवी विमुक्तेः ॥३३५॥
વતના વિષયે
,
આ તત્વ