________________
શ્રીસદ્દાચારસ્તાન્ન.
જ્યારે ચિત્ત એટલે અંતઃકરણ તકારથી—ત અક્ષરથી—રહિત હાય ત્યારે તે ચિત્તને ત નહિ હેાવાથી ચિત્ એટલે ચૈતન્ય જાવું. જેમ નિર્મલ ને શ્વેત કટિકમણિમાં સમીપમાં પડેલા જાસુદીના રાતા કુલની રતાશ પ્રતીત થઈ તે રાતા પ્રતીત થાય છે, તેમ વિષયના અધ્યાસથી રહિત નિર્મલ ચિતમાં તકારરૂપ વિષયાયાસ આવવાથી તેજ ચિત્ ચિત્તરૂપે પ્રતીત થાય છે. ૩૭.
ત્રિપુટીની ક્ષીણુતા થયે જ્યારે જ્ઞાન એકલું રહે છે ત્યારે પુરુષ પ્રાભાવને પામે છે એમ નિરૂપણ કરે છે:
--
॥ ૨૮
शेयवस्तुपरित्यागात् ज्ञानं तिष्ठति केवलम् । त्रिपुटी क्षीणतामेति ब्रह्म निर्वाणमृच्छति જાણુવાયાગ્ય—જ્ઞાનના વિષયભૂત–વસ્તુના પરિત્યાગથી કેવલ જ્ઞાન રહે છે. ત્રિપુટી સીપણાને પામે છે. તે જ્ઞાની નિર્વાણુરૂપ બ્રહ્માને પામે છે.
૩૭
ઘટાદિ જ્ઞેયવસ્તુને ઘટાદિ આકારે થયેલી વૃત્તિમાંથી પરિત્યાગ કરવાથી માત્ર નિરુપાધિક જ્ઞાનજ બાકી રહે છે. તે નિષાધિક જ્ઞાન થતું છે. આ નિરુપાધિક જ્ઞાન ખાકી રહે ત્યારે જ્ઞાતા, સાપાધિક જ્ઞાન, ને જ્ઞેય ઇત્યાદિ ત્રિપુટી નિવૃત્ત થઇ જાય છે. ત્રિપુટીની નિવૃત્તિ થવાશ્રી જ્ઞાની મેક્ષરૂપ બ્રહ્મતત્ત્વને અભેદભાવે પામે છે. પરસ્પર સંબંધ રાખનારી ત્રણ વસ્તુઓ મળીને ત્રિપુટી કહેવાય છે, જેમ નાતા, નાન ને નૈય; દ્રષ્ટા, દર્શન નેદૃશ્ય ઇત્યાદિ. ૩૮.
જગદાદિના સ્વરૂપનું વર્ણન કરે છે:— મનામાત્રમનું સર્વ મનોજ્ઞાનમાત્રયમ્ । अज्ञानं भ्रम इत्याहुर्विज्ञानं परमं पदम्
11 38 11
આ સર્વ મનામાત્ર છે. તે મન અજ્ઞાનમાત્ર છે. જ્ઞાન ભ્રાંતિ છે એમ કહે છે. વિજ્ઞાન પરમ પદ છે. .