________________
શ્રીવાક્યત્તિસ્તોત્ર.
૩૨ . બે વિશિષ્ટરૂપ વાગ્યે ત્યજીને વાક્ય વાકથાર્થના બોધનમાં જેવી રીતે પ્રવર્તે છે તેવી રીતે અમારાવડે આદરથી વ્યાખ્યાન કરાયું. .
તપદના તથા ત્વપદના માયા તથા અંતઃકરણ સહિતના વાગ્યાર્થને પરિત્યાગ કરીને, અને તે બંનેના લક્ષ્યાર્થીનું ગ્રહણ કરીને, “તવમસિ” મહાવાક્ય, અખંડેકરસ વાક્યર્થને બંધ કરવામાં જેવી રીતે પ્રવર્ત થાય છે તેવી રીતે અમે મુમુક્ષુઓના હિત માટે ઉપરના લોકોમાં આદરપૂર્વક વ્યાખ્યાન કર્યું. ૪૩.
ધંપદના મુખ્યાર્થરૂપ વાગ્યાથને સંક્ષેપથી દેખાડે છે – आलम्बनतया भाति योऽस्मत्प्रत्ययशब्दयोः। . સત્તા મિત્ર: ર સ્વામિ : | કષ્ટ છે.
જે અંતઃકરણુસહિત ચેતન હું એવા શબ્દ તથા જ્ઞાનના વિષયપણા વડે પ્રતીત થાય છે તે તું પદવડે વાચ્ય [છે.]
જે અંતઃકરણરૂપ ઉપાધિસહિત ચેતન હું એવા શબ્દના તથા હું એવા જ્ઞાનના વિષયપણુવડે પ્રતીત થાય છે તે અંતઃકરણરૂપ ઉપાધિસહિત ચેતન ચંપદને (તું એ શબ્દને) વાચાર્ય-મુખ્યાથ -જીવ છે. ૪૪.
હવે તપદના વાચ્યાર્થને સંક્ષેપમાં કહે છે – मायोपाधिर्जगद्योनि: सर्वशत्वादिलक्षणः । पारोक्ष्यसबल: सत्याद्यात्मकस्तत्पदाभिधः ॥ ४५ ॥
માયારૂપ ઉપાધિવાળા, જગતના કારણરૂપ, સર્વજ્ઞપ સુદિ લક્ષણવાળા, પરોક્ષપણુથી યુક્ત, ને સત્યાદિરૂપ તપદવડે વાચ્ય [છે.]