________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસ્તે.
!
આ વિશ્વમાંની ઘટપટાદિ સર્વ વસ્તુ અરત, ભાતિ અને પ્રિય, અથવા સત્, ચિત્ અને આનંદરૂપ બ્રહ્મવડે યુક્ત છે; તથા સર્વ પ્રકારના વ્યવહાર પણ સચ્ચિદાનંદરૂપ બ્રહ્મથી યુક્ત છે; તેથી સર્વવ્યાપક બ્રહ્મ સમગ્ર દૂધમાં લીની પેડ વસ્તુમાં અને વ્યવહારમાં વ્યાપીને શું છે. ૫૯.
૧૬૦
अनण्वस्थूलमहूस्वमदीर्घमजमव्ययम् ।
अरूपगुणवर्णाख्यं तद्ब्रह्मेत्यवधारयेत् ॥ ६० ॥ જે અણુથી વિપરીત, સ્થૂલથી વિપરીત, હરવથી ભિન્ન, દીર્ઘથી ભિન્ન, જન્મરહિત, અવિનાશી, અને રૂપ, ગુણ, રંગ અને નામથી રહિત છે, તે બ્રહ્મ છે એમ નક્કી કરેં.
જે વસ્તુ અણુથી ભિન્ન છે, જે વસ્તુ વૃક્ષથી ભિન્ન છે, જે વસ્તુ હસ્વથી ભિન્ન છે, જે વસ્તુ દીર્ધથી ભિન્ન છે, જે વસ્તુ જન્મ રહિત તથા નાશરહિત છે, અને જે વસ્તુ રૂપ, ગુણ, રંગ અને નામથી ભિન્ન છે, તે વસ્તુ બ્રહ્મ છે એમ વિવેકી નક્કી કરે. ૬.
यद्भासा भास्यतेऽर्कादिर्भास्यैर्यत्तु न भास्यते । ચેન સમિમ્ માતિ, તપ્રક્ષેચવધાયેત્ ॥ ૬ ॥ જેના પ્રકાશવર્ડ સૂર્યાદિ ભાસે છે, અને પ્રકાશ પામ વાયેાગ્ય પદાર્થીવડે જે ભાસતું નથી, ને જેવડે આ સ પ્રતીત થાય છે, તે બ્રહ્મ છે એમ નક્કી કરે.
જેના ચેતનરૂપ પ્રકાશવડે સૂર્યચંદ્રાદિ પ્રકાશે છે, પશુ ચેતનવડે પ્રકાશ પામનાર સૂર્યચંદ્રાદિવડે જે પ્રકાશતું નથી; અને જૈવડે આ સર્વ જગત પ્રતીત થાય છે, તે બ્રહ્મ છે એમ વિવેકી નક્કી કરે. ૬૧. બ્રહ્મ આ સર્વ જગતને પ્રકાશે છે એમ કહે છે: