________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. છતાં પણ પિતે [ અન્ય પ્રાણિ પદાર્થોને] પિતાનાથી પૃથક પણવડે જુએ છે, માટીથી ઘડાઓના [ પૃથપણાની ] પઠે. ૧૦.
ઉપાધિના ધર્મોનું ઉપાધિવાળામાં ભાન થવામાં દષ્ટાંત કહે છે - उपाधिसम्बन्धवशात्परात्मा, धुपाधिधर्माननुभाति तद्गुणः । अयोविकारानविकारिवह्निवत्सदकैरूपोऽपि परः स्वभावात् १९१
શુદ્ધ [ આત્મા ] સ્વભાવથી સર્વદા એકરૂપ (નિર્વિ કાર) છતાં પણ [તે] શુદ્ધાત્મા [ બુદ્ધિરૂપ ] ઉપાધિના સંબંધને લીધે તેના ગુણવાળે [ જણાઈ] નિર્વિકારી અગ્નિ જેમ લેઢાના વિકારવાળે ( આકારદિવાળે) [જણાય છે.) તેમ [ બુદ્ધિરૂપ ] ઉપાધિના [ ઈચ્છાદિ ]- ધર્મેવાળો જ ણાય છે.” ૧૧. - હવે શ્રવણ કરેલા વિષયમાં તે શિષ્ય શંકા કરે છે –
शिष्य उवाच ॥ भ्रमेणाप्यन्यथा वाऽस्तु जीवभावः परात्मनः । तदुपाधेरनादित्वान्नानादे श इष्यते ॥ १९२॥ अतोऽस्य जीवभावोऽपि नित्या भवति संसृतिः । न निवर्तत तन्मोक्षः कथं मे श्रीगुरो वद ॥ १९३ ॥ - શિષ્ય પૂછે છે –“હે શ્રીસÚરે ! શુદ્ધાત્માનું જીવપણું બ્રાંતિવડે છે, અથવા બીજી રીતે (પ્રમાણુવડે) પણું [ છે, પરંતુ ] તેની [અજ્ઞાનરૂપ વા બુદ્ધિરૂપ] ઉપાધિના