________________
~
~-~
શ્રીવિચૂડામણિ, देहादिनिष्ठाश्रमधर्मकर्मगुणाभिमानं सततं ममोत । વિજ્ઞાન જાતે : ઘાઘરાવરમઃ | તો મદદરૂધિરથ, ચામથી સંતતિ અને ૬૮૮
શુદ્ધાત્માની અત્યંત સમીપમાં હોવાથી અતિ પ્રકાશન વાળે આ વિજ્ઞાનમયકેશ શરીરાદિમાં રહેલા આશ્રમે, ધર્મ, ક ને ગુણેના અભિમાનને મારાં એમ નિરંતર [ અભિમાન કરે છે,] આથી આ [વિજ્ઞાનમયકેશ] આની (આ આત્માની) ઉપાધિ છે, જેમાં આત્માની બુદ્ધિવાળો ભ્રાંતિવડે જન્મમરણને પામે છે. ૧૮૮. * :
કુટસ્થ આત્મા ઉપાધિના સંબંધથી કર્તાક્તા કહેવાય છે એમ જણાવે છે --
योऽयं विज्ञानमयः प्राणेषु हदि स्फुरत्ययं ज्योतिः। कटस्थः सन्नात्मा कर्ता भोक्ता भवत्युपाधिस्थः।। १८९॥
જે આ જ્ઞાનપ્રધાન જ્ઞાનેન્દ્રિયામાં [ને ] હૃદયમાં પ્રકાશે છે, [0] આ જ્ઞાનસ્વરૂપ [] અવિકારી છતે આત્મા [ છે, ને તે] ઉપાધિમાં રહેલે તોભક્તા થાય છે. ૧૮૯ તે આત્મા બુદ્ધિની સાથેના એકપણાના ભ્રમથી પિતાનાથી ભિન્ન દેખે છે એમ કહે છે – स्वयं परिच्छेदापेत्य बुद्धस्तादात्म्यदोषेण परं मृषात्मनः। सर्वात्मकः सन्नपि वीक्षते स्वयं, स्वतः पृथक्त्वेन मृदो
ઘાનિવ # ૧૧૦ છે. શુદ્ધ આત્મા ] મિથ્યારૂપ બુદ્ધિની સાથેના એકપ ણાની ભ્રાંતિરૂપ દોષવડે પરિચ્છેદને પામીને પિતે સર્વરૂપે