________________
૪૬૨
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
અનુત્રશિલ્લાવરાવશાનસંશઃ ઘર્ધાર: सानक्रियावानहमित्यजत्रं,देहन्द्रियादिष्वभिमन्यते प्रशम् ॥१८५॥
[કાંતરમાં કે વિષયભણી જાય ત્યારે જેમાં ચેતનની પ્રતિબિંબશક્તિ જતી હોય એમ જણાય છે એ, માયાના કાર્યરૂપ, [ અને ]. જ્ઞાન તથા કિયાવાળે [ આ ] વિજ્ઞાનનામવાળે [ કેશ] શરીર ને ઇન્દ્રિયાદિમાં હું એવું નિરંતર બહુ અભિમાન કરે છે. ૧૮૫.
- તે વિજ્ઞાનમયકોશનું કર્તાપણું તથા ભક્તાપણું નીચેના બે - કેવડે વર્ણવ છે -- अनादिकालोऽयमहंस्वभावो, जीवः समस्तव्यवहारवोढा । करोति कर्माण्याप पूर्ववासनः,पुण्यान्यपुण्यानि च तत्फलानि भुंक्ते विचित्रास्वपि योनिषु व्रजन्नायाति निर्यात्यध ऊर्ध्वमेषः । अस्यैव विज्ञानमयस्य जाग्रत्स्वप्नाद्यवस्था सुखदुःखभोगः ॥ - આ [ વિજ્ઞાનમય કેશ] હું [એમ માનવાના ] સ્વભાવવાળે, ઉત્પત્તિના સમયથી રહિત, જીવનામવાળે [ ને ] સર્વ વ્યવહારને ચલાવનારે [ છે, તે ] પૂર્વની [ શુભ ને અશુભ] વાસનાવાળો પુણ્યરૂપ ને પાપરૂપ કર્મો કરે છે, [ અને ] તેનાં ફલને પણ ભેગવે છે. આ [વિજ્ઞાનમયકેશરૂપ જીવ] નાનાપ્રકારનાં શરીરમાં ગમન કરતો છત નીચે આવે છે, [] ઉપર જાય છે. આ વિજ્ઞાનમયકેશની જ જાગ્રત્ ને સ્વપ્નાદિ અવસ્થા [ ને ] સુખદુઃખને ભેગ છે.
આ વિજ્ઞાનમયકોશમાં આત્માની બુદ્ધિ રાખવાથી આત્મા સંસારમાં ભમતો હોય એમ જણાય છે એમ કહે છે --