________________
શ્રીવિવેકચૂડામણુિ,
t
જે [ મુમુક્ષુ ] મેક્ષપરના પરમપ્રેમવડે [ શબ્દાંદિ] વિષયેપરની પ્રીતિને નિર્મલ કરીને, અને સર્વ [ સકામ ] કર્મને પરિત્યાગ કરીને બ્રહ્મમાં શ્રદ્ધાવડે નિરંતર વેદાંતના ] શ્રવણાદિમાં પરમાદરવાળા [ થાય છે, ] તે [ મુમુક્ષુ ] બુદ્ધિના રજોગુણના સ્વભાવને [ સત્ત્વગુણની વૃદ્ધિવર્ડ] દૂર કરી શકે છે. ૧૮૨.
આ મનેામયકાશ પણ આત્મા નથી એમ કારણેા જણાવીને સમજાવે છેઃ-मनोमयो नापि भवेत्परात्मा, ह्याद्यन्तवत्वात्परिणामिभावात् । दुःखात्मकत्वाद्विषयत्वहेतोर्द्रष्टा हि दृश्यात्मतया न दृष्टः ॥ १८३॥ મનેામયકેશ પણ શ્રેષ્ઠ ( નિરુપાધિક) આત્મા નથી, ઉત્પત્તિવિનાશવાળા હેાવાથી, પરિણામ પામવાના સ્વભાવવાળા હાવાથી, દુ:ખરૂપપણાથી ને દૃશ્યપણારૂપ હેતુથી; દ્રષ્ટા કદીપણ દૃશ્યપણાવડે જોયા નથી. ૧૮૩,
હવે વિજ્ઞાનમયકાશનું સ્વરૂપ વર્ણવે છે:-- बुद्धिर्बुद्धीन्द्रियैः सार्धं सवृत्तिः कर्तृलक्षणः । विज्ञानमय कोशः स्यात्पुंसः संसारकारणम् ॥ १८४ ॥
[ પાંચ ] જ્ઞાનેંદ્રિયસહિત [ અહંકારાદિ ] વૃત્તિયુક્ત બુદ્ધિ કારૂપ લક્ષણવાળા (હું કર્તા છું એવા લક્ષણવડે આળખતા ) વિજ્ઞાનમયકાશ છે. [ તે વિજ્ઞાનમયકોશ ] જીવને સંસારનું કારણુ [છે, ] ૧૮૪,
તે વિજ્ઞાનમયકાશને વધારે સ્પષ્ટ કરીને કહે છેઃ