________________
શ્રીસદાચારસ્તે ત્ર.
પ્રથમ મુમુક્ષુયેગીએ પ્રાતઃકાલમાં કરવાયોગ્ય પ્રાતઃસ્મરને કહે છેઃ—
૧૫
प्रातः स्मरामि देवस्य सवितुर्भर्ग आत्मनः । वरेण्यं तद्धियो यो नश्चिदानन्दः प्रचोदयात् ॥ ३ ॥ પ્રાતઃકાલમાં હું સની ઉત્પતિના કારણરૂપ ને પ્રકાશ આત્માના તે શ્રેષ્ઠ ચિદાનંદસ્વરૂપનું સ્મરણ કરું છું, જે ચિદાનંદ અમારી બુદ્ધિને સ્પુરાવે છે.
સ્વયં
ચિત્તની પ્રસન્નતાવાળા પ્રાતઃકાલમાં નમત્ થઈ હું આ સર્વે દૃશ્યના વિવìપાદાનકારણુરૂપ ને સ્વયંપ્રકાશ ( કાઇના વિષય થયા વિના સ્પષ્ટ પ્રતીત થનાર ) આત્મતત્ત્વના ઉપનિષદોમાં પ્રસિદ્ધ તે ચૈતન્ય ને આનંદસ્વરૂપનું ભાવપૂર્વક સ્મરણુ કરું છું, જે ચૈતન્ય ને આનંદસ્વરૂપવાળા આત્મા અમારી—સર્વ પ્રાણીઓની—બુદ્ધિવૃત્તિમાને સ્ફુરણની શક્તિ આપે છે. ૩.
પ્રાતઃસ્મરણ કર્યા પછી તે યોગીએ આખા દિવસ પાતાના અંતઃકહ્યુને કેવા નિશ્ચયવાળું રાખવાના સંકલ્પ કરવા ોઇએ તે કહે છે:अन्वयव्यतिरेकाभ्यां जाग्रत्स्वप्नसुषुप्तिषु ।
यदेकं केवलं ज्ञानं तदेवाहं परं बृहत् ॥ ४॥ જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિમાં અન્વય ને વ્યતિરેકવર્ડ જે એક, અસંગ, ચૈતન્યરૂપ, પર ને નિરતિશયવ્યાપક છે તેજ હું છું.
-
અંતઃકરણની જનપ્રદવસ્થા, સ્વમાવસ્થા ને સુષુવ્યવસ્થામાં અન્વય ને વ્યતિરેકવડે વિચાર કરતાં જે એક, અસંગ, ચૈતન્યરૂપ, માયાનાં કાર્યાં ને માયાથી વધારે સૂક્ષ્મ ને વ્યાપક, તથા સથી વધારે વ્યાપક તત્ત્વ છે, તે તત્ત્વજ હું છું, દેહાર્દિ હું નથી. અંત;કરણની જે અવસ્થામાં અંત:કરણ